Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગરદનના કાળાપનથી છુટકારો મેળવવા માટે અજમાવો આ ઘરેલૂ ટીપ્સ

બુધવાર, 26 મે 2021 (14:30 IST)
મહિલાઓ અને છોકરીઓ મોટાભાગે ચહેરાની સુંદરતા પર ધ્યાન આપે છે. સ્કિન કેયરથી સંકળાયેલી પ્રિકૉશન લેવા નહી ભૂલે. પણ ઘણીવાર તે તેમના શરીરના  તે ભાગ જેની દેખભાલની વધારે જરૂર હોય છે ની 
કેયર નહી કરી શકે. તેમાંથી એક છે ગરદનનો કાળાશ. ઘણી મહિલાઓ તેનાથી પરેશાન રહે ચે. આવો જાણીએ ઘરેલૂ ઉપાયને અજમાવીને ગરદનના કાળાપનને કેવી રીતે દૂર કરી શકાય છે. 
લેમન બ્લીચ 
અડધી ચમચી લીંબૂનો રસ લઈને તેમાં ગુલાબજળ મિક્સ કરી એક મિશ્રણ તૈયાર કરી લો. હવે તેને ગળા પર સારી રીતે લગાવીને રાતભર મૂકી દો. સવારે ઉઠીને પાણીથી તે ધોઈ લો. થોડા જ દિવસોમાં તમને 
અંતર નજર આવશે. 
 
મધ 
એક ચમચી લીંબૂનો રસ લો તેમાં મધ મિક્સ કરો. હવે આ પેસ્ટને અડધા કલાક સુધી ગરદન પર લગાવી રાખો. ગરદન ધોતા સમયે મસાજ કરતા રહેવુ. તમને પોતી અંતર નજર આવશે. 
 
દહી 
એક મોટી ચમચી દહી લોં તેમાં હળદર મિક્સ કરી એક મિશ્રણ તૈયાર કરી લો. તેનો ગરદન પર મસાજ કરવી. થોડા દિવસો સુધી આ મિશ્રણથી મસાજ કરતા રહો. તમે પોતે જ અંતર લાગશે. 
 
બેકિંગ સોડા 
એક બાઉલમાં થોડો બેકિંગ સોડા અને પાણી મિક્સ કરી પેસ્ટ બનાવી લો. તેને ગરદન પર લગાવો. 15 મિનિટ પછી પાણીથી ધોઈ સાફ કરી લો. પેચી સ્કિન અને સ્કિનના હાઈપર પિગ્મેંટેશન સાફ થઈ જશે.    

વધુ જુઓ..

જો ચંપત રાય અને અનિલ મિશ્રા નહીં, તો રામ મંદિર માટે VIP દર્શન પાસ કોણ જારી કરશે? હવે આ જ જવાબદાર છે.

સુરતમાં પૂર બાદ એક્શન મોડ: હર્ષ સંઘવીની મોડી રાત્રે હાઈલેવલ બેઠક, 800થી વધુ પરિવારોને તાત્કાલિક કેશડોલની ચૂકવણી

IND vs ENG: ટીમ ઈન્ડિયાના નામે નોંઘાયો વધુ એક શરમજનક રેકોર્ડ, મળી ત્રીજી સૌથી મોટી હાર

દિલ્હી અને ઉત્તર પ્રદેશ સહિત 15 રાજ્યોમાં 15 જુલાઈ સુધી ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે, જેમાં 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે તેવી શક્યતા છે.

નાસિક ધર્માતરણ મામલે આરોપી નિદા ખાનને જામીન, કોર્ટે કેમ કર્યો શ્રી કૃષ્ણનો ઉલ્લેખ ? જાણો

વધુ જુઓ..

શું પુત્રી કરી શકે છે માતા-પિતાનું શ્રાદ્ધ કર્મ કે નહિ ? જાણો સંતાનનાં આ અધિકાર પર શું કહે છે ગરુડ પુરાણ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 10 જુલાઈ 2026

Jagannath Rath Yatra- નેત્રોત્સવ વિધિ એટલે શુ

Jagannath Rath Yatra 2026: રથયાત્રાથી 15 દિવસ પહેલા અનસરમાં શા માટે રહે છે ભગવાન જગન્નાથ, જાણો રહસ્ય

Jagannath Rath Yatra 2026: ભગવાન જગન્નાથનુ મહાપ્રસાદ સૌથી પહેલા માતા પાર્વતીને શા માટે ખવડાવવામાં આવે છે

આગળનો લેખ
Show comments