જાણો કેમ સમાગમ પછી પુરૂષો સૂઈ જાય છે  
                                       
                  
                  				  લગ્નજીવનને આગળ વધારવા માટે શારીરિક સંબંધ બનાવવા ખૂબ જરૂરી છે. મોટાભાગે ઈંટીમેટ થવાના થોડી જ મિનિટ પછી પુરૂષોને ઉંઘ આવી જાય છે. સ્ત્રીઓ પુરૂષોના આ રીતે તરત સૂઈ જવાને કમજોરી સમજે છે.  ઉલ્લેખનીય છે કે સંબંધ બનાવ્યા પછી પ્રરૂષોના શરીરમાં ઓક્સિટોસિન હાર્મોનનો સ્ત્રાવ વધી જાય છે જે આરામનો અનુભવ કરાવે ક હ્હે અને આ કારણે પુરૂષો સૂઈ જાય છે. 
				  										
							
																							
									  
	 
	1. હાર્મોન - પુરૂષોમાં થનારા ફેરફારને કારણે મોટાભાગના પુરૂષ સંબંધ બનાવ્યા પછી સૂઈ જાય છે. પુરૂષોમાં થનારા ઓક્સિટોસિન હાર્મોન અને પ્રોલેક્ટિનના સ્ત્રાવને  તેમને ઊંઘ આવી જાય છે.. 
				  
	 
	2. તનાવ - શારીરિક સંબંધ બનાવ્યા પછી તરત પુરૂષોને ઉઘ આવતા તેમની તનાવ અને માનસિક સ્થિતિમાં ફેરફાર થાય છે. 
				  																			
						
						 
							
 
							 
																																					
									  
	 
	3. થાક - મોટાભાગના કપલ્સ રાત્રે સંબંધ બનાવે છે. આવામાં દિવસભરનો થાક અને તનાવને કારણે પુરૂષોને ઊંઘ આવી જાય છે. 
				  																		
											
									  
	 
	4. કેલોરી - સમાગમ વખતે મહિલાઓ કરતા પુરૂષોની કેલોરી વધુ ખર્ચ થાય છે.. આ કારણે સંબંધ બનાવ્યા પછી પુરૂષ સૂઈ જાય છે. 
				  																	
									  
	 
	5. કૉન્શિયસ માઈંડ - ઈંટિમેટ થયા પછી પુરૂષોનુ કૉન્શિયસ માઈંડ બંધ થઈ જાય છે. આવામાં સંબંધ બનાવ્યા પછી ન ઈચ્છવા છતા ઉંઘ આવી જાય છે.