1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી આંતરરાષ્ટ્રીય સમાચાર
  4. Ram's lehar in New York

ન્યૂયોર્કમાં રામની લહેર

Ayodhya
-ન્યૂયોર્કમાં રામની લહેર
- અભિષેક માટે 'શુભ મુહૂર્ત

ન્યૂયોર્કમાં રામની લહેર- શ્રી રામ મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ કહ્યું કે અયોધ્યાના મંદિરમાં રામલલાના અભિષેક માટે 'શુભ મુહૂર્ત' અથવા શુભ સમય 22 જાન્યુઆરીએ બપોરે 12.30 વાગ્યે છે. ધાર્મિક વિધિઓ બપોરે 12:20 વાગ્યે શરૂ થશે અને બપોરે 1 વાગ્યે સમાપ્ત થવાની અપેક્ષા છે. 

આ વાતાવરણથી ન્યુયાર્ક પણ પાછળ નથી ત્યાં રામ ઉત્સવની ઉજવણી થઈ રહી છે. 
ये भी पढ़ें
Ram Mandir Ayodhya: રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠામાં અડવાણી અને અમિત શાહ ભાગ નહી લે, આ બતાવ્યુ કારણ