ગુજરાતી જોક્સ - વનવાસ
જોક્સ
jokes in gujarati
ભગવાન રામ
વનવાસ માટે ક્યારે
નિકળ્યા હતા
રામૂ- 9.15 વાગ્યે
ટીચર - તને કેવી રીતે ખબર
રામૂ- વનવાસ ને ઉંઘા કરીને જુઓ
ટીચર સવા નવ
ટીચરએ ભણાવવાનુ છોડી દીધું.
