1. મનોરંજન
  2. »
  3. જોક્સ
  4. »
  5. વધુ જોક્સ

વિલાપ

જોક્સ
શેઠ - (નોકરને) રામૂ, હુ તને કહ્યુ હતુ ને કે બધા મચ્છરો મરી જવા જોઈએ.
નોકર - હા, મેં તો બધા મચ્છરોને મારી નાખ્યા છે.
શેઠ - તો પછી મારા કાન આગળ આ ગુનગુન કરે છે એ શુ દેખાય છે તને ?
નોકર - અરે શેઠજી, એ તો મચ્છરોની વિધવા પત્નીઓ તમારી આગળ વિલાપ કરી રહી છે.
About Writer
વેબ દુનિયા