1. મનોરંજન
  2. બોલીવુડ
  3. લતા મંગેશકર
Written By
Last Updated : રવિવાર, 6 ફેબ્રુઆરી 2022 (20:01 IST)

Lata mangeshkar RIP : મલ્ટિપલ ઓર્ગન ફેલ્યોરથી લતા મંગેશકરનું અવસાન, સાંજે 6.30 વાગ્યે અંતિમ સંસ્કાર

Lata mangeshkar dies
Lata Mangeshkar Nidhan Live Updates: ભારત કા રત્ન અને સ્વર કોકિલા તરીકે જાણીતી પ્રખ્યાત ગાયિકા લતા મંગેશકરનું 92 વર્ષની વયે નિધન થયું છે. લતા મંગેશકરના નિધન પર બે દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે. સન્માનના ચિહ્ન તરીકે રાષ્ટ્રધ્વજને બે દિવસ સુધી અડધી ઝુકાવવામાં આવશે.