સંબંધિત સમાચાર
- કાત્યાયની માતાની આરતી
- નવરાત્રીના પાંચમા દિવસે માતા સ્કંદમાતાની પૂજા, જાણો માતાજીના મંત્ર, આરતી, ભોગ વિશે
- નવરાત્રીના ચોથા દિવસે માતા કુષ્માંડાની પૂજા, જાણો માતાજીના મંત્ર, આરતી, ભોગ વિશે
- નવરાત્રીના ત્રીજા દિવસે માતા ચંદ્રઘંટાની પૂજા, જાણો માતાજીના મંત્ર, આરતી, ભોગ વિશે
- Brahmacharini mata- નવરાત્રીના બીજા દિવસે માતા બ્રહ્મચારિણીની પૂજા, જાણો માતાજીના મંત્ર, આરતી, ભોગ વિશે
નવરાત્રીના છટ્ઠા દિવસે માતા કાત્યાયની માતાની પૂજા, જાણો માતાજીના મંત્ર, આરતી, ભોગ વિશે
Katyayani mata navratri
Katyayani mata- માતા કાત્યાયની દેવી માતા શક્તિના નવદુર્ગા સ્વરૂપોમાં છઠ્ઠું સ્વરૂપ માનવામાં આવે છે. માતા કાત્યાયની દેવીના આશીર્વાદથી લગ્નની તકો સર્જાય છે અને વૈવાહિક જીવનમાં સુખ પણ પ્રાપ્ત થાય છે.
નવરાત્રિના છઠ્ઠા દિવસે માતા કાત્યાયનીની પૂજા કરવામાં આવે છે. માતા કાત્યાયનીને પીળો રંગ ખૂબ જ પ્રિય છે, તેથી પીળા વસ્ત્રો પહેરો અને પૂજામાં પીળા ફૂલનો ઉપયોગ કરો.
મંત્ર
'ૐ હ્રીં નમ:।।'
ચન્દ્રહાસોજ્જવલકરાશાઈલવરવાહના।
કાત્યાયની શુભં દદ્યાદ્દેવી દાનવઘાતિની।।
મંત્ર - ૐ દેવી કાત્યાયન્યૈ નમઃ॥
શું છે પ્રસાદઃ- નવરાત્રિના છઠ્ઠા દિવસે દેવી દુર્ગાને મધ ચઢાવો, તેનાથી આકર્ષણ શક્તિ વધે છે.
કાત્યાયની માતાની આરતી
જય જય અંબે જય કાત્યાયની ।
જય જગમાતા જગ કી મહારાની ।।
બૈજનાથ સ્થાન તુમ્હારા।
વહાં વરદાતી નામ પુકારા ।।
કઈ નામ હૈં કઈ ધામ હૈં।
યહ સ્થાન ભી તો સુખધામ હૈ।।
હર મંદિર મેં જોત તુમ્હારી।
કહીં યોગેશ્વરી મહિમા ન્યારી।।
હર જગહ ઉત્સવ હોતે રહતે।
હર મંદિર મેં ભક્ત હૈં કહતે।।
કાત્યાયની રક્ષક કાયા કી।
ગ્રંથિ કાટે મોહ માયા કી ।।
ઝૂઠે મોહ સે છુડ઼ાનેવાલી।
અપના નામ જપાનેવાલી।।
બૃહસ્પતિવાર કો પૂજા કરિયો।
ધ્યાન કાત્યાયની કા ધરિયો।।
હર સંકટ કો દૂર કરેગી।
ભંડારે ભરપૂર કરેગી ।।
જો ભી માં કો ભક્ત પુકારે।
કાત્યાયની સબ કષ્ટ નિવારે।।
Edited By- Monica sahu