શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: મંગળવાર, 24 માર્ચ 2020 (10:00 IST)

#Coronaoutbreak-- દુનિયામાં કોરોનાના કહેર -કોરોનાને હરાવવું છે આ વાત પર ધ્યાન આપવું

કોરોનાના કારણે 
કોરોનાના ભારતમાં અત્યારે સુધી 538 કેસ આવી ગયા છે. 9ની મૃત્યુ થઈ છે. 
-  દુનિયામાં કોરોનાના આશરે 1 લાખ દર્દી થઈ ગયા છે. 
-  અત્યારે સુધી 16000 થી વધારે લોકોની મૃત્યુ થઈ ગઈ છે. 
- ઈટલીમાં અત્યારે સુધી 6000 લોકોની મોત થઈ છે. 
- ઈટલીમાં સોમવારે 602 લોકોની મોત થઈ છે આનું કારણ છે. બેદરકારી અને તેનું એક જ જવાબ છે લોકડાઉન 
- અમેરિકામાં 43000 લોકોના કેસ સામે આવ્યા છે. 
- પરિવારની સુરક્ષા માટે ઘરમાં રહેશો તો સુરક્ષિત રહેશો. 
- લોકડાઉન દરમિયાન રહેવાથી ચેપથી બચી શકાય છે. 
- કોરોનાની ચેનને તોડવું જરૂરી છે. 
કોરોના વાયરસની ચેન કેવી રીતે તૂટશે 
કોરોના વાયરસની 3 સ્ટેજ હોય છે. 
1 સ્ટેજમાં કોરોના બહારથી આવેલા લોકોને હોય છે. 
2 સ્ટેજમાં લોકો બહારથી આવેલા લોકોના સંપર્કમાં આવવાથી બીજાને ચેપ લાગે છે. 
3જી સ્ટેજમાં આ વાયરસ સ્થાનીક લોકોમાં એક બીજાના સંપર્કમાં આવવાથી ફેલે છે. 
તેથી કહેવું છે કે લોકડાઉન દરમિયાન ઘરમાં રહેવું જેથી તમે તમારી અને પરિવારની સુરક્ષા કરી શકશો. 
અત્યારે ભારત 2-3 સ્ટેજની વચ્ચે છે. 3 સ્ટેજમાં પ્રવેશ કરવાથી રોકવું છે કોરોનાને.