સંબંધિત સમાચાર
- CM Oath - નવા મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલ બપોરે 2.20 વાગ્યે શપથવિધિ
- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નીતિનભાઈ, વિજય રૂપાણી બાદ પક્ષ પ્રમુખ પાટીલને મળ્યાં, હવે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ પહોંચ્યા
- કેંદ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ આપ્યુ આ નિવેદન - જાણો મુખ્યમંત્રી વિશે શું બોલ્યા
- સી આર પાટીલના ઘરે મંત્રીમંડળની ગોઠવણ
- આંખોમાંથી આંસૂ સાથે નીકળી નીતિન પટેલના દિલની વાત, CM ન બનાવવાના સવાલ પર ભાવુક થયા
મંત્રી મંડળ: 6 ધારાસભ્યોના કપાશે પત્તા❓
CM બાદ હવે મંત્રી મંડળમાં પણ મળી શકે છે સરપ્રાઇઝ, વર્તમાન સરકારનાં 6 ધારાસભ્યોના પત્તા કપાય તેવી સંભાવના
કેંદ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગાંધીનર આવી પ્રદેસ અધ્યક્ષ નવા મુખ્યમંત્રી સાથે ચર્ચા બાદ નવા મંત્રીમંડળની જાહેરાત કરાય તેવી સંભાવના
સી આર પાટીલના ઘરે મંત્રીમંડળની ગોઠવણ - સીએમની શપથવિધિ બાદ અમિત શાહની હાજરીમાં મંત્રીમંડળની રચના અંગે કમલમમાં બેઠક થશે. સીઆર પાટીલના ઘરે જમાવડો.
નવા મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલના નામની જાહેરાત થયા બાદ બપોરે 2.20 વાગ્યે ભૂપેન્દ્ર પટેલની મુખ્યમંત્રી તરીકેની શપથવિધિ બાદ અમિત શાહની હાજરીમાં મંત્રીમંડળની રચના અંગે કમલમમાં બેઠક મળશે.
