સંબંધિત સમાચાર
- જુનાગઢવાસીઓ સાવધાન : આજથી રસ્તા પર થુંક્યા, પાણીનો બગાડ, જાહે૨માં કચરો ફેંક્યો તો ઈ મેમો મળશે
- શ્રદ્ધાના નામે ધતિંગ કરનાર ધનજીને ઢબુડી માતા બનાવવા માટે આ હતા માસ્ટર પ્લાન
- રાજકોટમાં ફરીવાર લવજેહાદની ઘટના પ્રકાશમાં આવી, સતત મળતી ધમકીઓ
- શિક્ષકો માટેની 'કાયઝાલા' એપ મુદ્દે ફેર વિચારણા કરાશે : શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા
- સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં વ્યૂ ગેલેરીની ટિકિટો ન મળતા કોટા વધારવાની પ્રવાસીઓની માગ
જૂનાગઢ ખાતે ગણપતિ બાપા ની મૂર્તિના વિસર્જન માટે વિશાળ કુંડનુ લોકાર્પણ કરાયું
જૂનાગઢ ગિરનાર તળેટી ખાતે ગણપતિ બાપા ની મૂર્તિ ના વિસર્જન માટે મનપા દ્વરા તયાર કરાયેલ વિશાળ કુંડ નુ આજે સંતો અને મનપા ના પદાધિકારી આને અધિકારી ની હાજરી માં લોકાર્પણ કરાયું હતું ગિરનાર ના પવીત્ર કુંડ માં દામોદર કુંડ mrugi કુંડ નારાયણ ધરો ના જળ ને પધરાવી કુંડ ને પવિત્ર કર્યો હતો લોકો એ પણ હોંશે હોંશે ગણપતિ બાપા નીં મૂર્તિ ઓ નુ વિસર્જન કર્યું હતું.

