સંબંધિત સમાચાર
- આજ રાતથી ST ના થંભી જશે પૈડા- એસટી નિગમના કર્મચારીઓ પડતર પ્રશ્ને હડતાલ પર ઉતરવાની માગ
- સૌરાષ્ટ્રના ખેડૂતોની દિવાળી સુધરી, રાજ્ય સરકારે ખેડૂતો માટે જાહેર કર્યું કૃષિ રાહત પેકેજ
- 10થી 12 જાન્યુઆરી દરમિયાન યોજાશે વાયબ્રન્ટ સમિટ, CMની અધ્યક્ષતામાં આજે રૂપરેખા તૈયાર કરાશે
- પતિના મોતના વિયોગમાં પત્નીએ એસિડ પી ને કરી આત્મહત્યા, એક દિવસમાં બે ભૂલકા થયા અનાથ
- ગ્રામ પંચાયતોમાં 13 હજારની ભરતી : જુનિયર કલાર્ક, તલાટી, હિસાબનીશ સહિતના 15 વર્ગોમાં થશે ભરતી
મુંદ્રા ડ્ર્ગ્સ કેસ: ત્રણેય આરોપીને 10 દિવસ NIA રિમાન્ડ પર મોકલ્યા
અમદાવાદની એક વિશેષ કોર્ટે ગત મહિને ગુજરાતના મુંદ્રા પોર્ટ પરથી 2988 કિલોગ્રામ ડ્રગ્સ કેસમાં ધરપકડ કરવામાં આવેલા ત્રણેય લોકોને સોમવારે 10 દિવસના રિમાન્ડ પર એનઆઇએને સોંપવામાં આવ્યો.
વિશેષ ન્યાયાધીશ પીસી જોશીની કોર્ટે કથિત રીતે વિજયવાડા રજિસ્ટ્રેટ મસર્સ આશી ટ્રેડિંગ કંપની ચલાવનાર આરોપી એમ સુધાકરણ અને દુર્ગા વૈશાલી તથા રાજકુમાર પીને કેન્દ્રીય એજન્સી એનઆઇએની ધરપકડમાં મોકલી દીધા.
આ મહિનાની શરૂઆતમાં એનઆઇએ કેસ સ્થળાંતરિત કરતાં પહેલાં આરોપીઓ વિરૂદ્ધ આતંકવાદ વિરોધી ગેરકાનૂની ગતિવિધિઓને રોકવાના અધિનિયમ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આરોપીઓને ડીઆરએલએ ધરપકડ કરી હતી.
ત્રણેય આરોપીઓ વિરૂદ્ધ માદક પદાર્થ તથા નશીલા પદાર્થ અધિનિયમ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો હતો અને મામલે સુનાવણી કચ્છ જિલ્લના ભૂજમાં એક વિશેશ કોર્ટ જાહેર જાહેર કરી હતી.
