સંબંધિત સમાચાર
- ગુજરાતમાં ઓમિક્રોનની વધતી મહામારીને પગલે રાજ્યમાં રાત્રિ કર્ફ્યૂમાં થઈ શકે છે વધારો
- Night Curfew-રાત્રિ કર્ફ્યૂ નહી વધે- કોરોના કેસ વધતાં હવે નાઈટ કર્ફ્યૂ વધશે નહી
- પોલીસ વડા કોરોના સંક્રમિત- પોલીસ વડા આશિષ ભાટિયા પણ કોરોનાની ઝપેટમાં આવ્યા
- અમદાવાદની મહિલાને ત્રણ દીકરાના બાપ સાથે પ્રેમ થયો, પ્રેમી બ્લેકમેલ કરીને સેક્સ માટે દબાણ કરતો
- ગુજરાતની ગ્રામીણ નારીશક્તિને મળશે આર્થિક આધાર, GNFC અને GLPC વચ્ચે થયા MoU
Night Curfew-આવતીકાલે નાઇટ કર્ફ્યૂની નવી ગાઇડલાઇન, નાઇટ કર્ફ્યૂ 10ને બદલે 9 વાગ્યે થઈ શકે,
રાજ્યમાં સતત કોરોના કેસ વધી રહ્યા છે. તહેવારો નજીક છે ત્યારે વધતા જતા કોરોનાના કેસ વધુ મુશ્કેલી સર્જી શકે છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના નવા 9941 કેસ નોંધાયા છે. તો આ દરમિયાન 4 લોકોના મૃત્યુ થયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 3449 લોકોએ કોરોનાને માત આપી છે. નવા કેસની સાથે રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 8 લાખ 85 હજાર 718 થઈ ગયા છે. તો રાજ્યમાં કોરોનાને લીધે અત્યાર સુધી 10137 લોકોના મૃત્યુ થયા છે
નાઇટ કર્ફ્યૂ 10ને બદલે 9 વાગ્યે થઈ શકે,
જાન્યુઆરીએ નાઇટ કર્ફ્યૂ સહિતની ગાઇડલાઇન જાહેર કરી હતી. જેની 15 જાન્યુઆરીએ મુદત પૂર્ણ થઈ રહી છે. જેથી 14મીએ નવા નિયંત્રણો જાહેર થવાની શક્યતા છે.
નવી ગાઇડલાઇનમાં નાઇટ કર્ફ્યૂ 10 વાગ્યાને બદલે 9થી સવારના 6 વાગ્યા સુધી કરવામાં આવે એવી શક્યતા છે. હાલ 10 શહેરમાં નાઇટ કર્ફ્યૂ અમલી છે.
રાજ્ય પોલીસ વડા અને ડીસા સબ જેલના 15 કેદી પોઝિટિવ
