સંબંધિત સમાચાર
- POCSO એક્ટ અંગે મહત્વનો
- દિવાળી બાદ તમિલનાડુ અને કેરેલામાં થયેલા વરસાદના કારણે ટેક્સટાઇલ ઉદ્યોગ પ્રભાવિત.. પોંન્ગલના તહેવારમાં રૂ. 150 કરોડનું નુકશાન
- અંબાજીની ઘાટીમાં ભક્તોની ભરેલી જીપ ખીણમાં ખાબકી, 6 શ્રદ્ધાળુઓના જીવ તાળવે ચોંટ્યા
- Paytm IPO લિસ્ટિંગ બાદ રડ્યા CEO વિજય શેખર શર્મા, શેર માર્કેટમાં થયું મોટું નુકસાન
- ધો.10-12 પરીક્ષા મુદ્દે સુપ્રિમનો ચુકાદો
Night Curfew-રાત્રિ કર્ફ્યૂ નહી વધે- કોરોના કેસ વધતાં હવે નાઈટ કર્ફ્યૂ વધશે નહી
કોરોના કેસ વધતાં હવે નાઈટ કર્ફ્યૂ વધશે
આરોગ્યમંત્રી રાજ્યમાં કેસ વધ્યાનો કર્યો સ્વીકાર
રાજ્યમાં દિવાળીના તહેવાર બાદ કોરોના કેસમાં અચાનક ઉછાળો જોવા મળ્યો છે. અમદાવાદ શહેરમાં સતત પાંચમીવાર રાજ્યના સૌથી વધુ કેસ નોંધાયા છે અને 28ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 54 નવા કેસ નોંધાયા છે. ત્યારે રાજ્યના આરોગ્યમંત્રીનું નાઈટ કર્ફ્યૂ ને લઈને મહત્વનું નિવેદન સામે આવ્યું છે. રાત્રિ કર્ફ્યૂ વધારવાની હાલ કોઈ વિચારણા નથી
