સંબંધિત સમાચાર
- ઇમરાન ખાન વિરુદ્ધ ષડયંત્રના દાવા પર અમેરિકાએ આપ્યો જવાબ
- રાકેશ ટિકૈતે તાત્કાલિક પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે ખેડૂતોનું આંદોલન તરત પાછું નહીં ખેંચવામાં આવે
- દેવેન્દ્ર ફડણવીસના અંડરવર્લ્ડ કનેક્શનનો ફોડીશ હાઈડ્રોજન બોમ્બ - નવાબ મલિકના આ વાર પર હવે BJPનો પલટવાર
- ફેસબુક પર ફરી નવી મુસીબત, UK એ તપાસ પછી ઠોક્યો 515 કરોડ રૂપિયાનો દંડ, કહ્યુ - કાયદાથી ઉપર કોઈ નથી
- કડાણા જળાશયમાં ઉપરવાસમાં વરસાદને કારણે જળસપાટીમાં સતત વધારો: મહી બજાજ સાગર ડેમમાંથી ૧૮૨૬૪ ક્યુસેક પાણીની આવક
તળાવનું પાણી લાલ કેમ?
તળાવના પાણી લાલ થવાની આ ઘટના ઘણી જગ્યાઓથી સામે આવી છે પણ પણ તેમાં માછલીઓ મરી ગઈ આવી ઘટના થઈ હતી. પણ અ ઘટના બનાસકાંઠાના મહાદેવ મંદિર પાસે વની છે. આ ઘટનાથી આખુ ગામ વિચારવા લાગ્યુ કે આવુ શા માટે થયું.
બનાસકાંઠાના મહાદેવ મંદિર નજીકના તળાવનો પાણી જેમ કંકુ નાખીએ તેવુ તળાવનો પાણી લાલ કલરનો થઈ ગયો છે. આ ઘટના પછી ગામના લોકોમાં કુતુહલ સર્જાયુ છે. ગામના લોકો આ ઘટનાને આસ્થાથી જોડાયેલી ઘટનાનો અનુમાન લગાવી રહ્યા છે.
તળાવનો પાણી લાલ શા માટે થયુ આ ઘટનાનો કારણ અત્યાર સુધી સામે નથી આવ્યુ છે.
