1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
  4. shirdi temple opens from 7 october

7 ઑક્ટોબરથી ખૂલી જશે શિરડી મંદિરના કપાટ

shirdi temple opens from 7 october
સાત ઑક્ટોબરથી શ્રદ્ધાળુઓ માટે ખૂલી જશે શિરડી સાઈ બાબા મંદિરના કપાટ
કોરોના મહામારીને કારણે મંદિરો બંધ કરાયા હતા, પણ કોરોનાના કેસ ઘટતા પ્રખ્યાત નાસિકનુ શિરડી મંદિર ભક્તો માટે ખુલ્લુ મુકાશે, 7 ઓક્ટોબરથી મંદિર ખોલવાનો નિર્ણય કરવમાં આવ્યો છે.કોરોના ગાઈડલાઈનનુ પાલનકરવામાં આવશે