સંબંધિત સમાચાર
- યાત્રીગણ ધ્યાન દે! હવે મુસાફરોએ યુઝર ચાર્જના નામે ચૂકવવા પડશે આટલા રૂપિયા
- યાત્રીગણ ધ્યાન દે!!! તેજસ એક્સપ્રેસ દોઢ કલાક મોડી પડી, પેસેન્જરોને 100 રૂપિયા વળતર ચૂકવવું પડશે
- પતિ પ્રેમિકાના ઘરે રંગરેલિયા મનાવવા પહોંચ્યો, પત્નીએ મહિલા હેલ્પલાઇનની મદદથી રંગેહાથ પકડ્યો
- ઉત્તરાયણમાં પતંગ ખરીદ-વેચાણ પર પ્રતિબંધ મૂકવા હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી
- નીતિન પટેલને ખેડૂતોએ ફટકારી નોટીસ, જાણો શું છે સમગ્ર મામલો
યાત્રીગણ ધ્યાન દે! ટ્રેનમાં મુસાફરી કરવાના છો, તો એકવાર આ સમાચાર વાંચી લો
ઉત્તર રેલ્વેના રેવારી સેક્શનના ગઢીહરસારુ અને પાટલી સ્ટેશન વચ્ચે નોન-ઇન્ટરકલોકીંગના કામને લીધે, 5 અને 6 જાન્યુઆરી 2021 ના રોજ ભુજથી દોડતી ટ્રેન નંબર 04312 ભુજ -બરેલી સ્પેશિયલ બદલાયેલ માર્ગ અલવર-મથુરા-પલવલ-ગાઝિયાબાદ થઇને દોડશે.
6 અને 7 જાન્યુઆરીની દિલ્હી-અમદાવાદ આશ્રમ સ્પેશિયલ વિલંબથી પ્રસ્થાન કરશે
ઉત્તર રેલ્વેના રેવારી સેક્શનના ગઢીહરસારુ અને પાટલી સ્ટેશન વચ્ચે નોન-ઇન્ટરકોલોકિંગ કામ થવાને કારણે 6 અને 7 જાન્યુઆરી 2021 ના રોજ દિલ્હીથી ચાલનારી ટ્રેન નંબર 02916 દિલ્હી - અમદાવાદ આશ્રમ સ્પેશિયલ નિર્ધારિત સમયથી 1 કલાક 40 મિનિટ વિલંબથી (17.00 કલાકે) પ્રસ્થાન કરશે. મુસાફરોને ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને મુસાફરી કરવાની વિનંતી છે.
