શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. શ્રાદ્ધ પક્ષ
Written By
Last Updated : બુધવાર, 11 સપ્ટેમ્બર 2019 (14:18 IST)

સર્વ પિતૃ અમાવસ્યાના દિવસે કરો આ નાનકડો ઉપાય, બદલાય જશે તમારુ નસીબ

પિતૃ પક્ષના અંતિમ દિવસ અર્થાત સર્વ પિતૃ અમાવસ્યાને સનાતન ધર્મમાં પિતરોની તિથિ માનવામાં આવે છે. જ્યોતિષ અને ધર્મ ગ્રંથોના મુજબ આ દિવસે ઘરના પિતરોને સંતુષ્ટ કરવાથી વ્યક્તિનુ મોટામા મોટુ દુર્ભાગ્ય નષ્ટ થઈ જાય છે