Webdunia - Bharat's app for daily news and videos

Install App

પાર્ટનરથી ક્યારે ન છિપાવવી પાસ્ટથી સંકળાયેલી આ 4 જરૂરી વાત

શુક્રવાર, 12 ફેબ્રુઆરી 2021 (19:26 IST)
પાસ્ટ તો દરેક કોઈનો હોય છે. પછી એ સારું જોય કે ખરાબ કેટલાક લોકો પાર્ટનરથી બધુ કઈક કહી નાખે છે. તો કેટલાક તેમના પાસ્ટને છીપાવીને રાખવું પસંદ કરે છે. પણ શું પાસ્ટથી તમારા પાર્ટનર બધું છુપાવવું કે જણાવવું સાચું થશે? પાસ્ટ વિશે વાત કરવાનો અર્થ આ છે કે તમે સંબંધને તોડવા ઈચ્છો છો પણ  રિલેશનશિપમાં પ્રેમ અને વિશ્વાસ બનાવી રાખવા માટે પાર્ટનરને પાસ્ટ વિશે જણાવવું સાચું હોય છે. 
 
1. તમારી રોમાંટિક સ્ટોરી- 
પાર્ટનર સાથે રિશ્તાને મજબૂત અને આગળ વધારવા માટે તેણે પોતાની પાસ્ટ રોમાંટિક સ્ટોરીના વિશે જરૂર જણાવવું. પણ પાર્ટનરને તેના વિશે જણાવતા પહેલા તેનો મૂડ અને સમય જોઈ લેવું. 
 
2. તમારા એક્સથી સંબંધ 
કેટલાક લોકો બ્રેકઅપ પછી પણ તેમના એક્સથી મિત્રતા રાખે છે પણ તેની વિશે તમારા પાર્ટનરથી છુપાવવું ઠીક નથી. તેથી જો તમે બ્રેકઅપ પછી પણ તમારા એક્સ તમારા જીવનના ભાગ છે તો તેના વિશે પાર્ટનરને જરૂર જણાવવું. 
 
3. મેંટલ સ્ટેટસ 
પાસ્ટમાં કોઈ પણ રીતે માનસિક સમસ્યા થવી કોઈ મોટી વાત નથી. પણ તેના વિશે પાર્ટનરથી છુપાવવું ખોટું છે. તેથી સમય જોઈને તમારા પાર્ટનરને તમારી મેંતલ સ્ટેટસ વિશે જરૂર જણાવવું. 
 
4. આર્થિક સ્થિતિ વિશે 
રિલેશનશિપમાં પૈસાની  વાત કરવી થોડું અજીબ લાગે છે. પણ જો પાસ્ટમાં કોઈ લોન કે કર્જ લેવાના કારણે તમારી આર્થિક સ્થિતિ ઠીક નથી તો તેની વિશે પાર્ટનરથી જરૂર વાત કરવી. 

વધુ જુઓ..

2026 ના 7 બેસ્ટ ઈલેક્ટ્રિક સ્કુટર, લાંબી રેંજ, દમદાર ફીચર્સ અને શાનદાર પરફોર્મેંસ, ખરીદતા પહેલા જુઓ આખુ List

વિયેતનામમા ભારતીય પર્યટકોને લઈ જઈ રહેલી નાવડી ડૂબી, કુલ 36 લોકો હતા સવાર, હેલ્પલાઈન નંબર જાહેર

ભારતમાં સ્કેમ અને પેપર લીક, પણ મંત્રીઓના સંતાનો કેમ જાય છે વિદેશ? સોશિયલ મીડિયા પર લોકોનો ફૂટ્યો ગુસ્સો!

સ્વદેશી સ્ટેલ્થ ફ્રિગેટ INS મહેન્દ્રગિરિ ભારતીય નૌસેનામાં સામેલ, રાજનાથ સિંહ બોલ્યા - આત્મનિર્ભર ભારતની તાકતનુ પ્રતિક

TAT-HS મુખ્ય પરીક્ષાની તારીખ જાહેર: બોર્ડ ટૂંક સમયમાં જાહેર કરશે હોલ ટિકિટ

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ -જુલાઈ 12, 2026

જુલાઈનું પહેલું પ્રદોષ વ્રત ક્યારે રાખવામાં આવશે ? જાણો ભગવાન શિવની પૂજા માટે કયું મુહૂર્ત રહેશે સૌથી ઉત્તમ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - જુલાઈ 11, 2026

Satyanarayan Katha- સત્યનારાયણ ભગવાનની કથા

શું પુત્રી કરી શકે છે માતા-પિતાનું શ્રાદ્ધ કર્મ કે નહિ ? જાણો સંતાનનાં આ અધિકાર પર શું કહે છે ગરુડ પુરાણ

આગળનો લેખ
Show comments