ગુરુવાર, 28 માર્ચ 2024
0

નવમું નોરતા - સિધ્ધિદાત્રીની ઉપાસનાથી મળે છે સિદ્ધિઓ

સોમવાર,ઑક્ટોબર 23, 2023
0
1
નવરાત્રિ- નહી મળી રહી છે 9 કન્યા, 9થી ઓછી કન્યાઓના પૂજન કરી રહ્યા છો તો આ જરૂર વાંચો - કન્યાઓની સંખ્યા મુજબ મળે છે લાભ, જાણો કેટલી કન્યાનો પૂજન કરવું... kanya pujan
1
2
નવરાત્રમાં કન્યા પૂજનનો ખાસ મહત્વ છે. અષ્ટમી અને નવમી તિથિ પર 3 થી 9 વર્ષની કન્યાઓના પૂજન કરવાની પરંપરા છે. ધર્મ ગ્રંથો મુજબ કન્યાઓ
2
3
નવરાત્રીની અષ્ટમી અને નવમીના દિવસે 2 થી લઈને 9 વર્ષ સુધીની નાનકડી કન્યાઓના પૂજનનો ખાસ મહત્વ છે. આ નાની કન્યાઓને સુંદર ગિફ્ટસ આપી તેનો દિલ જીતી શકાય છે. તેના માધ્યમથી નવદુર્ગાને પણ પ્રસન્ન કરી શકાય છે. પુરાણોની દ્ર્ષ્ટિએ કન્યાઓને એક ખાસ પ્રકારની ભેંટ ...
3
4
માતા કુષ્માડા, નવરાત્રીની ચોથી દેવી: માતા આ મધુર આનંદથી પ્રસન્ન થશે નવરાત્રીમાં, આ દિવસે પણ, હંમેશની જેમ, પહેલા કળશની પૂજા કરો અને માતા કુષ્મંડને નમન કરો. આ દિવસે પૂજામાં બેસવા માટે નારંગી અથવા લીલા આસનોનો ઉપયોગ કરવો વધુ સારું છે. મા કુષ્માન્દાને ...
4
4
5
- નવરાત્રિ દરમિયાન પીપળના ઝાડ નીચેથી માટી લાવીને તમારા ઘરમાં મુકો. માટી પર દૂધ, દહી, ઘી, અક્ષત, રોલી અર્પણ કરો અને તેની સામે દીવો કરો. બીજે દિવસે પીપળના ઝાડ નીચે માટી પાછી મૂકી દો.
5
6
Navratri 2023: હિન્દુ ધર્મમાં નવરાત્રિના તહેવારનું ખૂબ મહત્વ છે. નવરાત્રિનો તહેવાર નવ દિવસ સુધી ઉજવવામાં આવે છે જે સંપૂર્ણપણે દેવી દુર્ગા દેવીને સમર્પિત છે. આ વર્ષે શારદીય નવરાત્રિ 15 ઓક્ટોબરથી શરૂ થઈ છે અને તે 23 ઓક્ટોબરે સમાપ્ત થશે
6
7
Chandraghanta Mataji- મા ચંદ્રઘંટાની પૂજા કરનારાઓનું ઘમંડ નષ્ટ થઈ જાય છે અને તેમને સારા નસીબ, શાંતિ અને મહિમા મળે છે.
7
8
Navratri Upay- નવરાત્રીની શરૂઆત થઈ ગઈ છે. નવરાત્રીના નવ દિવસોના તહેવારની જેમ છે. તેમા માતા દુર્ગાની વિશેષ પૂજા કરવામાં આવે છે. તેનાથી માતાજીનો વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને તમામ બગડેલા કામ બની જાય છે. તમામ લોકો ચૈત્ર નવરાત્રીમાં અનેક ઉપાયો પણ ...
8
8
9
વ્રત ફક્ત તમને સકારાત્મકતા જ નથી આપતુ પણ તમારા આરોગ્ય માટે પણ ખૂબ સારુ હોય છે. મોટાભાગના હેલ્થ એક્સપર્ટ્સ માને છે કે દરેક વ્યક્તિએ અઠવાડિયામાં એક દિવસ ઉપવાસ જરૂર કરવો જોઇએ. તેનાથી બોડી ખુદને ડિટૉક્સ કરી લે છે. આવી સ્થિતિમાં જેઓ વધારે વજન ધરાવે છે ...
9
10
બીજી નવરાત્રીમાં માતાના બ્રહ્મચારિણી અને તપશ્ચરિણી સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. બ્રહ્મચારિની દેવીની ઉપાસનાથી તૃપ્તિ, ત્યાગ, નિરાશા, પુણ્ય, આત્મ-નિયંત્રણમાં વધારો થાય છે. જીવનના મુશ્કેલ સમયમાં પણ તેનું મન કર્તવ્યના માર્ગથી ભટકતું નથી. દેવી તેના ...
10
11
Navratri 2023- આ વર્ષે શારદીય નવરાત્રિ 15 ઓક્ટોબરથી શરૂ થશે અને 24 ઓક્ટોબરે સમાપ્ત થશે. 15 ઓક્ટોબરના રોજ સવારે 11:48 થી 12:36 સુધી ઘટસ્થાપન એટલે કે કલશ સ્થાપનનો શુભ મુહૂર્ત છે
11
12
Navratri message- નવરાત્રી શુભેચ્છા સંદેશ - હેપ્પી નવરાત્રી Happy Navratri
12
13
Shardiya Navratri 2023: 15 ઓક્ટોબરથી દરેક ઘરમાં મા દુર્ગા બિરાજશે. એવું માનવામાં આવે છે કે નવરાત્રિ પહેલા ઘરમાં રહેલી કેટલીક વસ્તુઓને બહાર ફેંકી દેવી જોઈએ, નહીં તો વ્રત અને પૂજાનું ફળ નહીં મળે. નિયમો જાણો
13
14

શૈલપુત્રી માતાની આરતી

શુક્રવાર,ઑક્ટોબર 13, 2023
શૈલપુત્રી માઁ બૈલ અસવાર।કરેં દેવતા જય જય કાર॥ શિવ-શંકર કી પ્રિય ભવાની।તેરી મહિમા કિસી ને ન જાની॥
14
15
પ્રથમ દિવસ માતા શૈલપુત્રીના બીજ મંત્ર અને અર્થ યા દેવી સર્વભૂતેષુ શૈલપુત્રીરૃપેણ સંસ્થિતા । નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમઃ ।।
15
16
Navratri 2023 Shubh Sanyog And Horoscope: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર લગભગ 30 વર્ષ બાદ નવરાત્રિ પર ગ્રહો અને નક્ષત્રોનો દુર્લભ સંયોગ થવા જઈ રહ્યો છે. 14મી ઓક્ટોબરે સૂર્યગ્રહણ પણ થવાનું છે બુધાદિત્ય યોગ અને વૈદ્ય યોગ એકસાથે રચાશે
16
17
નવરાત્રીના નવ દિવસોના તહેવારની જેમ છે. તેમા માતા દુર્ગાની વિશેષ પૂજા કરવામાં આવે છે. તેનાથી માતાજીનો વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને તમામ બગડેલા કામ બની જાય છે. તમામ લોકો નવરાત્રીમાં અનેક ઉપાયો પણ કરે છે
17
18
Gujarati Essay - મારો પ્રિય તહેવાર નવરાત્રિ પ્રતિવર્ષ આપણા ગુજરાતમાં આસો સુદ એકમથી આસો સુદ નોમ સુધીના નવ દિવસો નવરાત્રિ મહોત્સવના નામે ઓળખાય છે અને ઉજવાય છે.
18
19
Shardiya Navratri 2023: હિન્દુ ધર્મમાં નવરાત્રિના તહેવારનુ વિશેષ મહત્વ છે. મોટેભાગે લોકો તેની તૈયારીઓ મહિનાઓ પહેલાથી જ કરવી શરૂ કરી દે છે. નવરાત્રીનો આ તહેવાર વર્ષમાં બે વાર આવે છે, જે પુરા નવ દિવસ સુધી ચાલે છે. આ દરમિયાન નવ દેવીઓની પૂજા કરવામાં આવે ...
19
20
આવતીકાલથી નવરાત્રી (Navratri) નો પવિત્ર તહેવાર શરૂ થઈ રહ્યો છે. નવરાત્રીના ઉપવાસ અશ્વિન મહિનાના શુક્લ પક્ષની પ્રથમ તિથીથી નવમી તિથિ સુધી નવ દિવસ માતા દુર્ગાને સમર્પિત છે. નવરાત્રી ઉપવાસના નવ દિવસનું વિશેષ મહત્વ છે. અનેક લોકો વ્રત કંઈપણ ખાધા-પીધા ...
20
21
Navratri 2023: હિન્દુ ધર્મમાં શારદીય નવરાત્રીનું વિશેષ મહત્વ છે. નવરાત્રિના નવ દિવસ દરમિયાન દેવી દુર્ગાના વિવિધ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. આ સિવાય નવરાત્રિ દરમિયાન કન્યાઓની પૂજા કરવી પણ ખૂબ ફળદાયી માનવામાં આવે છે.
21
22
નવરાત્રી નવ શક્તિનો તહેવાર છે આ અવસર પર દેવીની આરાધના અને સાધનામાં ઉપયોગ થતી દરેક સામગ્રી મહત્વ રાખે છે. એમનો પ્રતીકાત્મક મહત્વ તો છે જ, દરેક વસ્તુના સાથે એક શક્તિ કે ઉદ્દેશ્ય પણ સંકળાયેલું છે.
22
23
Temple Cleaning Tips: કેટલાક દિવસોમાં શારદીય નવરાત્રી શરૂ થશેૢ આ 9 દિવસોમાં માતા દુર્ગાની પૂજા કરે છે. નવરાત્રીથી પહેલા ઘરના મંદિરની સાફ-સફાઈ ખૂબ જરૂરી છે. માનવુ છે કે સાફ સુથરા મંદિરમાં જ ભગવાન નિવાસ કરે છે. વધારેપણુ ઘરોમાં લાકડીના મંદિર હોય છે
23
24
કળશ સ્થાપના માટે સામગ્રી કળશ સ્થાપના માટે સામગ્રી - મા દુર્ગાનો ફોટો - સિંદૂર, કેસર - લાલ કપડો - બાજોટ - એક ઘડો (કુંભ) કે પાત્ર કે પાત્ર - ઘડામાં ગંગાજળ મિશ્રિત જળ - ઘડા કે પાત્ર પર લાલ દોરાથી ૐ હ્રી ક્લી ચામુંડાહે વિચ્ચે લખો કે ૐ હ્રીં ...
24
25
પૌરાણિક કથા અનુસાર મહિષાસુર નામનો એક રાક્ષસ હતો જેને ખુબ જ ઘોર તપસ્યા કરીને અગ્નિદેવને પ્રસન્ન કર્યા. અને તેમની પાસેથી એવું વરદાન મેળવ્યું કે તે કોઇ પણ નર જાતિના શસ્ત્રથી મૃત્યું ન પામી શકે. આ વરદાન મેળવ્યાં બાદ તે પોતાને ભગવાન સમજવા લાગ્યો અને ...
25
26
નવરાત્રી આવે એટલે સમગ્ર વાતાવરણ આસ્થા અને શ્રધ્ધાના રંગમાં રંગાય જાય છે. ચારે તરફ એક અનોખો ભક્તિભાવ જોવા મળે છે. ઘટસ્થાપના, દેવી સ્તુતિ, મધુર ઘંટડીઓના રણકાર, દીવા-બત્તી- ધૂપની સુગંધ, આ નવ દિવસ સુધી ચાલતા આ સાધના ઉત્સવ નવરાત્રિનું જ એક ચિત્ર છે. આપણી ...
26
27

Navratri - નવરાત્રી ઘટ સ્થાપના મંત્ર

મંગળવાર,સપ્ટેમ્બર 19, 2023
Ghatasthapana Puja Mantra Navratri Ghat sthapna- નવરાત્રિમાં નવ એટલે નવું અને રાત્રી એટલે યજ્ઞ-વિધિ, એટલે કે નવી વિધિ. કળશ સ્થાપના માટે મંત્ર આ પ્રકારનો છે.. નમોસ્તેસ્તુ મહારૌદ્રે મહાઘોર પરાક્રમે મહાબલે મહોત્સાહિ મહાભય વિનાશિની
27
28
Navratri ghatasthapana- ઘટ સ્થાપનાની વિધિ Navratri ghatasthapana Vidhi - તમારા આસન નીચો થોડુ પાણી અને ચોખા નાખીને જમીન શુદ્ધ કરી લો. - ત્યારબાદ ભગવાન ગણપતિનુ ધ્યાન કરો. પછી શંકરજીનુ વિષ્ણુજીનુ. વરુણજીનુ અને નવગ્રહનુ
28
29
Navratri 2021: આ રીતે તૈયાર કરો પારંપરિક કન્યા ભોજ જાણો રીત
29
30
અષ્ટમી-નવમી પર કન્યા પૂજન કરી રહ્યા છો તો 9 વાતોં જરૂર વાંચી લો... માતા રાની થઈ જશે ખુશ kanya pujan gujarati webdunia
30
31
આઠમુ નોરતુ- આજે માતા ને આ પ્રસાદ ચડાવવાથી સંતાન સંબંધી પરેશાનીઓથી છુટકારો મળશે
31
32
Neelkanth Pakshi Darshan on Vijyadashami: દશેરા 2022ના(Dussehra 2022) દિવસે દરેકની આંખો આકાશમાં કંઈક શોધતી જોવા મળે છે. લોકો સવારથી સાંજ સુધી આકાશમાં પક્ષીની શોધ કરે છે. લોકો જેને શોધી રહ્યા છે, તે પક્ષી કોઈ સામાન્ય પક્ષી નથી પણ નીલકંઠ છે. ...
32