શનિવાર, 19 એપ્રિલ 2025
0

Navratri Havan- નવરાત્રી માં ગાયના છાણથી હવન શા માટે કરવામાં આવે છે? મહત્વ જાણો

શુક્રવાર,એપ્રિલ 4, 2025
0
1
જ્યાં એક તરફ નવરાત્રિ દરમિયાન મા દુર્ગાના 9 સ્વરૂપોની પૂજા કરવાની પરંપરા છે તો બીજી તરફ નવરાત્રિના નવ દિવસ માટે કેટલાક નિયમોનું પાલન કરવું જરૂરી છે. જો કે નિયમોનું પાલન કરવું ત્યારે જ શક્ય છે જ્યારે વ્યક્તિ નવરાત્રિ દરમિયાન ઘરમાં હોય કારણ કે
1
2
1. હિંગળાજ માતા – કરાચી (પાકિસ્તાન) 2. નૈનાદેવી મંદિર – બિલાસપુર (હિમાચલપ્રદેશ) 3. સુનંદા – બાંગ્લાદેશ 4. મહામાયા – પહલગાંવ (કાશ્મીર) 5. જ્વાલા જી(અંબિકા)- કાંગડા (હિમાચલપ્રદેશ) 6. ત્રિપુર માલિની – જલંધર (પંજાબ) 7. અંબાજી – આરાસુર, અંબાજી ...
2
3
પૌરાણિક કથા અનુસાર મહિષાસુર નામનો એક રાક્ષસ હતો જેને ખુબ જ ઘોર તપસ્યા કરીને અગ્નિદેવને પ્રસન્ન કર્યા. અને તેમની પાસેથી એવું વરદાન મેળવ્યું કે તે કોઇ પણ નર જાતિના શસ્ત્રથી મૃત્યું ન પામી શકે. આ વરદાન મેળવ્યાં બાદ તે પોતાને ભગવાન સમજવા લાગ્યો અને ...
3
4
Happy Navratri 2024 Wishes, Quotes, Message & Whatsapp Status: જો તમે નવરાત્રીના અવસર પર તમારા પ્રિયજનોને શુભેચ્છા પાઠવવા માંગતા હોય, તો અમે તમારા માટે કેટલાક પસંદગીના શુભેચ્છા સંદેશ લઈને આવ્યા છીએ.
4
4
5
Navratri Vrat rules માતાજીને તેનો પાઠ ખૂબજ પ્રિય છે. સાથે જ કોશિશ કરવી કે માતાની આખા નવરાત્રી ગુડહલનો ફૂલ અર્પણ કરવું કારણકે તેનાથી મા જલ્દી જ પ્રસન્ન થઈ જાય છે.
5
6
નવમીના દિવસે રૂપાલ પલ્લીમાં થશે 30 હજાર કીલો કરતા વધુ ઘી નો અભિષેક
6
7
આમ તો નવરાત્રી શબ્દ સાંભળતા જ આપણી નજરો સમક્ષ ગરબે ઘૂમતી યુવતીઓનું દ્રશ્ય આવી જાય છે. આમ તો ગરબા રમવા એ પણ માતા પ્રત્યેની આપણી શ્રધ્ધાનુ જ એક રૂપ છે. એવું કહેવાય છે કે નવરાત્રિમાં જ્યા પણ માતાનું મંદિર કે મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે ત્યાં પાંચ ...
7
8
નવરાત્રીના નવ દિવસો દરમિયાન આદિશક્તિના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. આવી સ્થિતિમાં નવરાત્રિમાં પહેરવામાં આવતા કપડા અને તેના રંગોનું ઘણું મહત્વ હોય છે. ચાલો જાણીએ નવરાત્રી દરમિયાન ઉપયોગમાં લેવાતા નવ રંગો વિશે.
8
8
9
દર વર્ષે 4 વખત નવરાત્રી ઉજવવામાં આવે છે. બે ગુપ્ત નવરાત્રી અને બે પ્રકટ નવરાત્રિ. આસો મહિનાની નવરાત્રિને શારદીય નવરાત્રી (Shardiya Navratri 2024) પણ કહેવામાં આવે છે. જેની શરૂઆત શુક્લ પક્ષની પ્રતિપદા તિથિથી શાય છે. નવરાત્રિના પહેલા દિવસે નવરાત્રીની ...
9
10
shailputri mata mandir varanasi આ પવિત્ર મંદિર બીજે ક્યાંય નથી પણ શિવની નગરી એટલે કે વારાણસી શહેરમાં છે. આ પવિત્ર મંદિરમાં નવરાત્રિના પહેલા દિવસથી જ ભક્તોની ભીડ જામવા લાગે છે
10
11
નવરાત્રિના નવ દિવસ ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. દરેકના મનમાં આનંદ અને ઉત્સાહ છે. લોકો દેવી માતાની પૂજા માટે તૈયારી કરી રહ્યા છે. મંદિરની સફાઈની સાથે શણગાર પણ કરવામાં આવે છે.
11
12
Why is Navratri celebrated for 9 days નવરાત્રિના નવ દિવસો પૈકી 7 દિવસે ચક્રોને જાગૃત કરવાની સાધના કરવામાં આવે છે. 8માં દિવસે શક્તિની પૂજા કરવામાં આવે છે. નવમો દિવસ શક્તિ પ્રાપ્તિનો દિવસ છે. શક્તિની સિદ્ધિ એટલે આપણી અંદર શક્તિ જાગે છે.
12
13
Navratri ghatasthapana- ઘટ સ્થાપનાની વિધિ Navratri ghatasthapana Vidhi - તમારા આસન નીચો થોડુ પાણી અને ચોખા નાખીને જમીન શુદ્ધ કરી લો.- ત્યારબાદ ભગવાન ગણપતિનુ ધ્યાન કરો. પછી શંકરજીનુ વિષ્ણુજીનુ. વરુણજીનુ અને નવગ્રહનુ
13
14
Navratri 2024: હિન્દુ ધર્મમાં નવરાત્રિના તહેવારનું ખૂબ મહત્વ છે. નવરાત્રિનો તહેવાર નવ દિવસ સુધી ઉજવવામાં આવે છે જે સંપૂર્ણપણે દેવી દુર્ગા દેવીને સમર્પિત છે. આ વર્ષે શારદીય નવરાત્રિ 3 ઓક્ટોબરથી શરૂ થઈ છે અને તે 11 ઓક્ટોબરે સમાપ્ત થશે
14
15
Gujarati Essay - મારો પ્રિય તહેવાર નવરાત્રિ પ્રતિવર્ષ આપણા ગુજરાતમાં આસો સુદ એકમથી આસો સુદ નોમ સુધીના નવ દિવસો નવરાત્રિ મહોત્સવના નામે ઓળખાય છે અને ઉજવાય છે.
15
16

શૈલપુત્રી માતાની આરતી

શુક્રવાર,સપ્ટેમ્બર 13, 2024
શૈલપુત્રી માઁ બૈલ અસવાર।કરેં દેવતા જય જય કાર॥ શિવ-શંકર કી પ્રિય ભવાની।તેરી મહિમા કિસી ને ન જાની॥
16
17
Chandraghanta Mataji- મા ચંદ્રઘંટાની પૂજા કરનારાઓનું ઘમંડ નષ્ટ થઈ જાય છે અને તેમને સારા નસીબ, શાંતિ અને મહિમા મળે છે.
17
18
બીજી નવરાત્રીમાં માતાના બ્રહ્મચારિણી અને તપશ્ચરિણી સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. બ્રહ્મચારિની દેવીની ઉપાસનાથી તૃપ્તિ, ત્યાગ, નિરાશા, પુણ્ય, આત્મ-નિયંત્રણમાં વધારો થાય છે. જીવનના મુશ્કેલ સમયમાં પણ તેનું મન કર્તવ્યના માર્ગથી ભટકતું નથી. દેવી તેના ...
18
19
માઁ દુર્ગાજીની નવી શક્તિનું નામ સિધ્ધિદાત્રી છે. આ બધા પ્રકારની સિધ્ધિયોને આપનારી છે. નવરાત્રી-પૂજનના નવમાં દિવસે આ દેવીની ઉપાસના કરવામાં આવે છે. આ દિવસે શાસ્ત્રીય વિધિ-વિધાન અને પૂરી નિષ્ઠાની સાથે સાધના કરવાવાળા સાધકને બધી સિધ્ધિયોની પ્રાપ્તિ થઈ ...
19

ગરમીમાં પેટ માટે વરદાન બને છે આ મસાલો, ખાતા જ પેટની બળતરા ...

ગરમીમાં પેટ માટે વરદાન બને છે આ મસાલો, ખાતા જ પેટની બળતરા અને એસિડિટી કરે છે દૂર
ઉનાળામાં પેટમાં બળતરા અને એસિડિટી ઘણી વાર થાય છે. આ માટે રસોડામાં રાખેલા મસાલાઓનો ઉપયોગ ...

ગર્લફ્રેંડ બોયફ્રેંડ શાયરી - Girlfriend Boyfriend Shayari ...

ગર્લફ્રેંડ બોયફ્રેંડ શાયરી - Girlfriend Boyfriend Shayari In Gujarati
આ દુનિયામાં પ્રેમ જ છે જે એકબીજાની સાથે જીવવાનુ કારણ બન્યુ છે. નહી તો પૈસા રૂપિયા અને ...

Dustbin ની વાસે ઘરનું વાતાવરણ બગાડ્યું છે, આ કોફી હેક તમને ...

Dustbin ની વાસે ઘરનું વાતાવરણ બગાડ્યું છે, આ કોફી હેક તમને મદદ કરી શકે છે
Dustbin Clean Tips in gujarati ફળો અને શાકભાજીની છાલને કારણે ડસ્ટબીનમાંથી દુર્ગંધ આવવા ...

20 મિનિટમાં તૈયાર થઈ જશે આ પોટેટો-ક્રીમ ચિકન, વીકેન્ડ ...

20 મિનિટમાં તૈયાર થઈ જશે આ પોટેટો-ક્રીમ ચિકન, વીકેન્ડ લંચમાં ચોક્કસ ટ્રાય કરો
બનાવવાની રીતસૌપ્રથમ બટાકાને બાફીને તેની છાલ કાઢીને મધ્યમ કદના ટુકડા કરી લો. આ પછી એક ...

આ કારણોને લીધે 40 વર્ષથી વધુ ઉંમરની મહિલાઓને વજન ઘટાડવામાં ...

આ કારણોને લીધે 40 વર્ષથી વધુ ઉંમરની મહિલાઓને વજન ઘટાડવામાં સમસ્યાનો સામનો કરવો પડે છે
40ની ઉંમરની સ્ત્રીઓ માટે, વજન ઘટાડવું પહેલાં કરતાં વધુ પડકારજનક બની શકે છે. આનું કારણ એ ...

Shukrawar Na Upay: શુક્રવારે કરો આ સરળ કામ, તમારી તિજોરી ...

Shukrawar Na Upay: શુક્રવારે કરો આ સરળ કામ, તમારી તિજોરી હંમેશા પૈસાથી ભરેલી રહેશે
Friday Remedies: જો તમારા ઘરની આર્થિક સ્થિતિ સારી ન હોય તો શુક્રવારે આ ઉપાયો ચોક્કસ ...

Good Friday 2025: ગુડ ફ્રાઈડે કેમ ઉજવીએ છીએ? જાણો તેનો ...

Good Friday 2025:   ગુડ ફ્રાઈડે કેમ ઉજવીએ છીએ? જાણો તેનો ઇતિહાસ અને મહત્વ
Good Friday 2025: ગુડ ફ્રાઈડેનો દિવસ ભગવાન ઈસુના બલિદાનના દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આજે ...

Akshaya Tritiya 2025: અક્ષય તૃતીયા પર ભૂલથી પણ ન કરશો આ ...

Akshaya Tritiya 2025: અક્ષય તૃતીયા પર ભૂલથી પણ ન કરશો આ કામ, રિસાઈને જતી રહેશે ધનની દેવી લક્ષ્મી
Akshaya Tritiya 2025: અક્ષય તૃતીયા પર માતા લક્ષ્મીની કૃપા મેળવવા માંગો છો તો કેટલાક ખાસ ...

Akshay Tritiya 2025: અખાત્રીજ પર તમારા મૂલાંક મુજબ ખરીદો ...

Akshay Tritiya 2025: અખાત્રીજ પર તમારા મૂલાંક મુજબ ખરીદો વસ્તુ, ધનની ક્યારેય નહી રહે કમી, જાણો તમારે માટે શુ છે શુભ
Akshay Tritiya 2025 : અખાત્રીજ સનાતન ઘર્મમાં મહત્વપૂર્ણ તહેવાર છે. આ દિવસે ભગવાન ...

What to buy on Akshaya Tritiya 2025 ? અક્ષય તૃતીયા પર ઘરે ...

What to buy on Akshaya Tritiya 2025 ?  અક્ષય તૃતીયા પર ઘરે લાવો આ વસ્તુઓ, આખુ વર્ષ રહેશે મા લક્ષ્મીની કૃપા
અખાત્રીજના દિવસે સોનુ ખરીદવાનુ વિશેષ મહત્વ છે. એવુ માનવામાં આવે છે કે આ શુભ દિવસ પર સોનુ ...