Webdunia - Bharat's app for daily news and videos

Install App

તાંત્રિક પ્રયોગોના કાપ માટે આ જરૂર વાંચો

શુક્રવાર, 2 નવેમ્બર 2018 (12:07 IST)
કાનૂની સમસ્યાઓના ઉકેલ માટે- નારિયેળ પર ગુલાબી દોરા લપેટીને દેવી વારાહી ચઢાવીને પછી જળ પ્રવાહ કરવું. 
સરકારી સમસ્યાઓ મટાવવા માટે- ગુલાબી કપડામાં  12 બટાટા 12 વાર માથાથી ઉતારીને લક્ષ્મી મંદિરમાં ચઢાવવું. 
તાંત્રિક પ્રયોગો માટે- ગુલાબી સ્કેચ પેનથી તેમનો નામ અરીસા પર લખીને કોઈ ચાર રસ્તા પર જઈને ફેંકી નાખો. 
 
ગુડલક માટે- દેવી લક્ષ્મી કલશ પર ચઢેલા કાકડીનો સેવન કરવું. 
વિવાદ ટાળવા માટે- દેવી લક્ષ્મી પર રોલી, હળદર અને ગુલાલ ચઢાવવું. 
નુકશાનથી બચવા  માટે- દેવી લક્ષ્મી પર ગુલાબી અને સફેદ ફૂલ ચઢાવો. 
પ્રોફેશનલ સક્સેસ માટે- દેવી લક્ષ્મી પર મોલી ચઢાવો. 
એજ્યુકેશનમાં સક્સેસ માટે- દેવી લક્ષ્મી પર વડનો પાન ચઢાવીને ચોપડીમાં મૂકો. 
પારિવારિક ખુશહાલી માટે- દેવી લક્ષ્મી પર ચઢેલ ઈત્રથી ઘરના મેનગેટ પર ચાંદલા કરવું. 
લવ લાઈફમાં સક્સેસ માટે- દેવી લક્ષ્મી પર ચઢેલી મેંદી હાથમાં લગાવવી. 
 

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

"હોર્મુઝ સ્ટ્રેટ ખોલવી એ અમારી પ્રાથમિકતા છે," પીએમ મોદીએ યુએઈથી વિશ્વને શાંતિનો સંદેશ આપ્યો.

મહિલાએ 5 દિવસમાં 4 બાળકોને જન્મ આપ્યો, ડોક્ટરો પણ આશ્ચર્યચકિત!

Shani Shingnapur Mandir: એક એવું ગામ જ્યાં ઘરોના મુખ્ય દરવાજા બંધ નથી હોતા, બેંકોને પણ ક્યારેય તાળા લાગતા નથી

ધાર ભોજશાળા વિવાદ - હાઈકોર્ટનો મોટો નિર્ણય, ભોજશાળાને મંદિર ગણાવ્યુ, મુસ્લિમોને નમાઝની મંજુરી નહી

વિધવાને વેશ્યાવૃત્તિ માટે દબાણ કરવામાં આવ્યું, ના પાડવા પર સખત માર મારવામાં આવ્યો

આગળનો લેખ
Show comments