Webdunia - Bharat's app for daily news and videos

Install App

Gauri Vrat 2026 - ગૌરી વ્રત કરવાની રીત

મંગળવાર, 21 જુલાઈ 2026 (14:25 IST)
ગૌરી વ્રત (જે સામાન્ય રીતે અષાઢ સુદ અગિયારસથી પાંચ દિવસ સુધી ચાલે છે) દરમિયાન બાળાઓએ દરરોજ સવારે સ્નાન કરી માતા પાર્વતીની પૂજા કરવી પડે છે. આ પાંચ દિવસ સુધી 'અલૂણા' (મીઠા વગરના) વ્રતનું પાલન કરવાનું હોય છે. જેમાં ફળ, દૂધ, અને મીઠા વગરની વાનગીઓ ખાઈ શકાય છે. અંતિમ દિવસે ઉપવાસ રાખી રાત્રે જાગરણ કરાય છે

Gauri Vrat Katha Puja Vidhi - ગૌરી વ્રત પૂજા વિધિ અને ગૌરી વ્રતની કથા

વ્રત દરમિયાન કરવાના મુખ્ય કાર્યો:


પૂજા વિધિ: સવારે શિવ-પાર્વતીની પૂજા કરો અને જ્વારા (ઘઉંના જવારા)ની સ્થાપના કરી તેને નિયમિત પાણી પીવડાવો.
ALSO READ: ગૌરી વ્રત / જયા પાર્વતી વ્રત 2026 માં ક્યારે છે ? જાણો શુભ મૂહુર્ત, પૂજા વિધિ અને મહત્વ
અલૂણા વ્રત: પાંચ દિવસ સુધી ભોજનમાં મીઠા(મીઠું)નો ઉપયોગ ટાળવો. દૂધ, ફળો, અને મોળી વાનગીઓનો આહાર લેવો.જાગરણ અને ગરબા: વ્રતના અંતિમ દિવસે (પાંચમા કે છઠ્ઠા દિવસે) ઉપવાસ કરી રાત્રે માતાજીના ગરબા ગાઓ અને જાગરણ કરો.

વધુ જુઓ..

ગૌરીવ્રત સ્પેશિયલ- ગોળ-ડ્રાયફ્રૂટ ચિક્કી

માત્ર સ્વાદિષ્ટ જ નહીં, પરંતુ ગુણોથી ભરપૂર હિંગની કચોરી ઘરે બનાવો.

પાચનતંત્રથી લઈને વજન ઘટાડવા સુધી કારગર છે હિંગનું પાણી, જાણો સવારે ખાલી પેટ પીવાના ફાયદા

રાત્રે સૂતા પહેલાં આ સરળ ઉપાય કરો, મહિલાઓને મળશે સુંદર અને ચમકતી ત્વચા!

Brinjal Bharata- ઢાબા સ્ટાઈલ રીંગણનો ઓળો

વધુ જુઓ..

માસિક દુર્ગાષ્ટમી પર કરો વિશેષ ઉપાય, કરિયર, વેપાર અને સ્વાસ્થ્ય સબંધિત સમસ્યા થશે દૂર

સોમવારે બની રહ્યા છે શુભ સંયોગ, આ દિવસે જરૂર કરો આ અચૂક ઉપાય, દૂર થશે પરેશાની

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 20 જુલાઈ, 2026

ગૌરી વ્રત / જયા પાર્વતી વ્રત 2026 માં ક્યારે છે ? જાણો શુભ મૂહુર્ત, પૂજા વિધિ અને મહત્વ

Aaj Nu Panchang- આજનુ પંચાગ -જુલાઈ 19, 2026

આગળનો લેખ
Show comments