સંબંધિત સમાચાર
- Emraan Hashmi: ઈમરાન હાશમી પર કાશ્મીરમાં પત્થરબાજી, ગ્રાઉંડ જીરોની શૂટ પછી બજાર ફરવા નીકળ્યા હતા અભિનેતા
- Aishwarya Rai Ad: તે ત્રણ સેકંડ જેમાં રાતોરાત એશ્વર્યા રાયને સુપરસ્ટાર બનાવી દીધુ, જૂનો વીડિયો થઈ રહ્યુ વાયરલ
- સલમાનને ફાર્મમાઉસમાં મારવાનો હતો પ્લાન
- Alia Bhatt Maternity Look - પિંક મેક્સી ડ્રેસમાં સિમ્પલ ચંપલ પહેરી જોવાઈ આલિયા ભટ્ટ
- Box office Brahmastra પહેલા વિકેન્ડ પર બ્રહ્માસ્ત્રની સેંચુરી, કમાણી 100 કરોડને પાર
પ્રાર્થનાઓ કામ ન આવી, કોમેડિયન રાજુ શ્રીવાસ્તવનું દિલ્હીની AIIMSમાં નિધન
લોકપ્રિય હાસ્ય કલાકાર-અભિનેતા રાજુ શ્રીવાસ્તવ, જેઓ એક મહિના કરતા પણ વધુ સમય પહેલા હાર્ટ એટેકના કારણે હોસ્પિટલમાં દાખલ થયા હતા, તે હવે આપણી વચ્ચે રહ્યા નથી. શ્રીવાસ્તવને 10 ઓગસ્ટના રોજ દિલ્હીની ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS)માં દાખલ કરવામાં આવ્યા હતા અને તે જ દિવસે તેમની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી.
શ્રીવાસ્તવ 1980 ના દાયકાના અંતથી મનોરંજન ઉદ્યોગમાં સક્રિય છે. તેણે 2005માં સ્ટેન્ડ-અપ કોમેડી શો 'ધ ગ્રેટ ઈન્ડિયન લાફ્ટર ચેલેન્જ'ની પ્રથમ સિઝનમાં ભાગ લીધા બાદ ખૂબ જ લોકપ્રિયતા મેળવી હતી. તેણે 'મૈંને પ્યાર કિયા', 'બાઝીગર', 'બોમ્બે ટુ ગોવા' (રિમેક) અને 'આમદાની અથની ઘરચા રૂપૈયા' જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. શ્રીવાસ્તવ ઉત્તર પ્રદેશ ફિલ્મ વિકાસ પરિષદના પ્રમુખ પણ છે.