1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: બુધવાર, 29 નવેમ્બર 2023 (12:44 IST)

Salman Khan- શા માટે લોરેંસ બિશ્નોઈ સલમાન ખાનને મારવા ઈચ્છે છે

Salman Khan Vs Lawrence Bishnoi
Salman Khan Vs Lawrence Bishnoi: તેમના અહંકારને અત્યારે  કે પછી તોડીશ આ રીતેના એક નિવેદન એક વાર ફરીથી લોરેંસ બિશ્નોઈએ આપ્યો હતો. હવે લોરેંસ બિશ્નોઈના વિશે વધારે કઈક જણાવવાની જરૂર નથી. પણ તોય જાણી લોકો કે તે કોણ છે. લોરેંસ બિશ્નોઈ એક  કુખ્યાત ગુનેગાર છે. હવે તો ગુનેગાર છે તો તેમનો કામ શુ થશે તે તો સમજી જ ગયા હશો. સલમાન ખાનની જીવના પાછળ લોરેંસ વિશ્નોઈ શા માટે પડ્યુ છે. હવે સલમાન ખાન તો કોઈ ગેંગસ્ટર નથી જે તેને વારંવાર પડકાર આપે છે. 
 
મામલો આશરે 35 વર્ષ જૂનો છે અને રાજસ્થાનથી સંકળાયેલો છે. 1998નો તે વર્ષ હતો. ફિલ્મ હમ સાથ  સાથ હૈ ની શૂટિંગના બાબતે સલમાન ખાન જોધપુરમાં હતા . તેમની ટીમ પર આરોપ લગાવ્યો છે કે તેઓએ કાળા હરણનો શિકાર કર્યો હતો. કાળિયાર શિકારનો મામલો કોર્ટના દરવાજે પહોંચ્યો, લગભગ 3 દાયકા સુધી ચાલેલી સુનાવણી બાદ જોધપુર કોર્ટે સલમાન ખાનને દોષી ગણાવ્યો અને સજા સંભળાવી.
 
વાસ્તવમાં કાળા હરણના શિકારનો મામલો સામે આવ્યો હતો, રાજસ્થાનના બિશ્નોઈ સમુદાય તેમને ભગવાન તરીકે પૂજે છે.બિશ્નોઈ સમુદાયનું માનવું છે કે તેમના ગુરુ જંભેશ્વરનો પુનર્જન્મ કાળા હરણના રૂપમાં થયો હતો, જે જાંબાજી તરીકે ઓળખાય છે. બિશ્નોઈ સમાજ કાળિયાર હરણ કે ઝાડ કાપનારને ક્યારેય માફ કરતો નથી. હા, જો સલમાન ખાન માફી માંગે અને તેનો સમાજ તેની માફી સ્વીકારે તો તે માફ કરી દેશે.