ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: શુક્રવાર, 23 એપ્રિલ 2021 (11:05 IST)

શ્રવણ કુમાર રાઠૌડના નિધનથી શોકમાં ડૂબ્યો બૉલીવુડ અક્ષય કુમાર સુનિધિ ચૌહાનથી લઈને આ સિતારોએ ભાવુક શ્રદ્ધાંજલિ

તેમના ફેંસ સાથે બૉલીવુડ સિતારા અને સિંગર્સનો પણ દિલ તૂટી ગયૉ છે. બૉલીવુડની બધી નામી હસ્તિઓ સતત તેમના સોશિયલ મીડિયા અકાઉંટથી શ્રવણની ફોટા શેયર કરી તેને શ્રદ્ધાજંલિ આપી રહ્યા છે. આ 
લિસ્ટમા અક્ષય કુમાર, સિંગર સુનિધિ ચૌહાન, મ્યુજિશિયન  નદીમ સૈફી, અદનાન સામી, શ્રેયા ઘોષલ, મનોજ વાજપેયીનો નામ શામેલ છે. 
 
અક્ષય કુમારએ શોક કરતા ટ્વીટ કર્યો છે સગીતકાર શ્રવણના નિધન વિશે જાણી બહુ દુખ થયો. નદીમ-શ્રવણએ 90 ના દશકમાં અને પછી ધડકન સાથે ઘણી ફિલ્મો માટે જાદૂ રચ્યા જે મારા કરિયરમાં પ્રસિદ્ધ રહ્યા તેમના પરિવારના પ્રત્યે સંવેદના 
અક્ષય કુમાર,