મંગળવાર, 3 ફેબ્રુઆરી 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
જ્યોતિષશાસ્ત્ર
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
વીડિયો
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
જ્યોતિષશાસ્ત્ર
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
વીડિયો
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
ધર્મ
નવરાત્રી ઉત્સવ
ગુજરાતી ગરબા આરતી
Written By
Last Updated :
સોમવાર, 12 જુલાઈ 2021 (09:30 IST)
સંબંધિત સમાચાર
અમદાવાદમાં કર્ફ્યુ- અમદાવાદ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું રથયાત્રાના રૂટ પર કર્ફ્યૂનું , કોઈ ઘર બહાર નીકળશે તો કાર્યવાહી થશે
જગન્નાથ રથયાત્રાની પરંપરા કેવી રીતે થઈ શરૂઆત 4 કથાઓ
જગન્નાથ રથયાત્રા- ઠાકુરજી અને કર્માબાઈની ખિચડી, લોકપ્રિય કથા અહીં વાંચો
ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રા માટે મંદિર તરફથી પોલીસ અને સરકારની મંજૂરી લેવાશે, જળયાત્રા સાદાઈથી યોજવામાં આવશે
Jai Adhyashakti - જય આદ્યા શક્તિ
શ્રી જગન્નાથ જી ની આરતી વાંચો-
શ્રી કૃષ્ણ જન્મની આરતી- ઉતારો આરતી શ્રીકૃષ્ણ ઘરે આવ્યા
તારો આરતી શ્રીકૃષ્ણ ઘરે આવ્યા (૨)
માતા યશોદા કુંવર કાને ઘરે આવ્યા (૨)
હરખને હુલામણે શામળીયો ઘેરે આવ્યા (ર)
ઝીણે ઝીણે ચોખલીયે ને મોતીડે વધાવ્યા રે - ઉતારો
કાલાને કુબરડાં કીધાં, વેરીનાં મન વરતી લીધાં,
વામનજીનું રૂપ ધરીને, બલિ રાજા બોલાવ્યા રે - ઉતારો
ધાઈને ધનવંતો કીધો, વેગે કરીને ચકવો લીધો,
જલમાં નારી ભોરિંગ પરણ્યા, જયજયકાર બોલાવ્યો રે –ઉતારો
ગાયને ગાવતરી કીધી, વેરીનું મન વરતી લીધું,
પાતાળમાંથી નાગ નાથ્યો, જયજયકાર બોલાવ્યો રે - ઉતારો
દાદૂર રૂપે દૈત્ય સંહાર્યો, ભક્ત જનોના ફેરા ટાળ્યા,
હુમનદાસી ચરણમાં રાખી, નામે વૈકુંઠ પામ્યા રે - ઉતારો
નરસિંહરૂપે નોર વધાર્યો, આપે તો હિરણ્યકશિપુ માર્યો,
પ્રહલાદને પોતાનો જાણી, અગ્નિથી ઉગાર્યો રે... - ઉતારો
પરશુરામે ફરશી લીધી, સહસ્ત્રાર્જુનને હાથે માર્યો,
કામધેનુની વારજ કીધી, જયદેવને ઉગાર્યો રે - ઉતારો
કૌરવરૂપે કરણી કીધી, સઘળી પૃથ્વી જીતી લીધી,
નાગ નેતરે મંથન કરીને, ચૌદ રત્નો લાવ્યા રે - ઉતારો
સાતમે તો સાન કીધી, સમુદ્ર ઉપર પાળ બાંધી,
ગઢ લંકાનો કોઠો ઉતાર્યો, મહાદેવ હરદેવ વાર્યા રે - ઉતારો ,
સાવ સોનાની લંકા બાળી, દશ માથાનો રાવણ માર્યો,
વિભીષણને રાજ સોંપ્યું, સીતા વાળી લાવ્યા રે - ઉતારો
આઠમે તો આળ કીધી, સોનાગેડી કાંધ લીધી,
પાતાળ જઈને નાગ નાથ્યો, નાગણીઓને દર્શન દીધાં,
નાગને તો દમન કરીને, કમળભારો લાવ્યા રે - ઉતારો
નવમે બુદ્ધા ધ્યાન ધરીને, અજપાના જાપ જપીને,
રણકામાં તો રસિયા થઈને, સોળ ભક્તોને તાર્યા રે - ઉતારો
દશમે તો દયા જ કીધી, નામ કલકી રૂપ ધરીને,
જગત જીતી આવ્યા, એમ નરસૈયે તો ગાયા રે - ઉતારો ૧૩
વેબદુનિયા પર વાંચો :
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
જરૂર વાંચો
નો-ફ્રાય બટાકાની પુરી બનાવવાની એક સરળ રેસીપી! તે સ્વાદ અને સ્વાસ્થ્યનું સંપૂર્ણ મિશ્રણ છે.
બટાકાની પુરી બનાવવા માટે આ સામગ્રી જરૂરી છે. આ સ્વાદિષ્ટ અને સરળ રેસીપીમાં ઘણી બધી સામગ્રીની જરૂર નથી.
Eye cancer - આંખોનુ કેંસર થતા કયા લક્ષણ દેખાય છે ? જાણો કેવી રીતે ઓળખશો આ બીમારી ?
આંખનુ કેંસર એક દુર્લભ બીમારી છે. જેનો સમય પર જાણન થાય તો અનેકવાર જીવ માટે સંકટ બની જાય છે. સમસ્યા એ છે કે તેના શરૂઆતી લક્ષણ મોટેભાગે એટલા સામાન્ય હોય છે કે લોકો તેમને મામૂલી માનીને ગણકારતા નથી.
Life Quotes in Gujarati - ગુજરાતી સુવિચાર
જો જીવનમાં શાંતિ જોઈએ તો, Focus તમારા કામ પર કરો બીજાની વાતો પર નહી
પેટમાં વારેઘડીએ દુ:ખાવો ન કરશો નજર અંદાજ, કબજીયાત નહિ આ ગંભીર બીમારીઓ બની શકે છે કારણ
જો તમને સતત પેટમાં દુખાવો થતો હોય, તો તેને અવગણશો નહીં. આ દુખાવા પાછળ ઘણા ગંભીર કારણો હોઈ શકે છે.
દારૂ પીતા પહેલા આપણે જમીન પર દારૂના થોડા ટીપા કેમ છાંટીએ છીએ? તેની પાછળનું સાચું કારણ જાણો
આપણા રોજિંદા જીવનમાં ઘણી બધી વસ્તુઓ હોય છે જે આપણે જોઈએ છીએ, પરંતુ તેની પાછળના કારણ વિશે ક્યારેય વિચારતા નથી. ઘણી વાર, આપણે તેને ફેશન અથવા ટ્રેન્ડ તરીકે ફગાવી દઈએ છીએ. પ્રાચીન પરંપરાઓ અથવા માન્યતાઓ પાછળ છુપાયેલી ઘણી રહસ્યમય અથવા અજાણી પ્રથાઓ આપણી આસપાસ અસ્તિત્વ ધરાવે છે
નવીનતમ
ધણી માતંગ દેવ
બારામતી ધર્મમાં પૂજનીય શ્રી ધની માતંગ દેવને ભગવાન શિવનો અવતાર માનવામાં આવે છે અને તેમને કલ્કી અવતાર અથવા કલ્કિપત્ર તરીકે ઓળખવામાં આવે છે.
Shrinathji patotsav - શ્રીનાથજી પાટોત્સવ
શ્રીનાથજી પાટોત્સવ- શ્રીનાથજી પાટોત્સવ -એવું માનવામાં આવે છે કે શ્રીનાથજી (ભગવાન કૃષ્ણ) મથુરામાં શ્રી ગિરિધરજીના ઘરે ગયા હતા, જેઓ શ્રીનાથજીના મહાન ભક્ત હતા. પાટોત્સવનો આ દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે તે લોકોને યાદ અપાવે છે કે ભક્તિ ઘરમાં શું લાવી શકે છે
Ganesh Chalisa - ગણેશ ચાલીસા
જય ગણપતિ સદગુણસદન, કવિવર બદન કૃપાલ । વિઘ્ન હરણ મંગલ કરણ, જય જય ગિરિજાલાલ ।।
જય મોગલ માં - શ્રી મોગલ ચાલીસા
ઓખાધરા ને ઉજાળવા, જાહર ચારણ જાત, જન્મી ધાંધણીયા દેવસૂર ઘર ધન ધન 'મોગલ માત', ચતુરાઈથી ચીતર્યા ચાકળા, બાય બાંધ્યા તારા બારણે, એમાં હોય જો ઉણપ તો રંગ પુરજે માં મોગલ
જો તમે પણ કરો છો મંગળવારનો ઉપવાસ, તો આ બાબતોનું રાખો ધ્યાન, બજરંગબલી દરેક સમસ્યા કરશે દૂર
Mangalwar Vrat: મંગળવારનો દિવસ હનુમાનજીને સમર્પિત છે. આ દિવસે પૂજા અને ઉપવાસ કરવાથી ભક્તોની બધી મુશ્કેલીઓ દૂર થાય છે. તો ચાલો જાણીએ મંગળવારના વ્રતના નિયમો વિશે.