ગુરુવાર, 5 ફેબ્રુઆરી 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
જ્યોતિષશાસ્ત્ર
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
વીડિયો
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
જ્યોતિષશાસ્ત્ર
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
વીડિયો
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
ધર્મ
નવરાત્રી ઉત્સવ
ગુજરાતી ગરબા આરતી
Written By
Last Updated :
સોમવાર, 12 જુલાઈ 2021 (09:30 IST)
સંબંધિત સમાચાર
અમદાવાદમાં કર્ફ્યુ- અમદાવાદ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું રથયાત્રાના રૂટ પર કર્ફ્યૂનું , કોઈ ઘર બહાર નીકળશે તો કાર્યવાહી થશે
જગન્નાથ રથયાત્રાની પરંપરા કેવી રીતે થઈ શરૂઆત 4 કથાઓ
જગન્નાથ રથયાત્રા- ઠાકુરજી અને કર્માબાઈની ખિચડી, લોકપ્રિય કથા અહીં વાંચો
ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રા માટે મંદિર તરફથી પોલીસ અને સરકારની મંજૂરી લેવાશે, જળયાત્રા સાદાઈથી યોજવામાં આવશે
Jai Adhyashakti - જય આદ્યા શક્તિ
શ્રી જગન્નાથ જી ની આરતી વાંચો-
શ્રી કૃષ્ણ જન્મની આરતી- ઉતારો આરતી શ્રીકૃષ્ણ ઘરે આવ્યા
તારો આરતી શ્રીકૃષ્ણ ઘરે આવ્યા (૨)
માતા યશોદા કુંવર કાને ઘરે આવ્યા (૨)
હરખને હુલામણે શામળીયો ઘેરે આવ્યા (ર)
ઝીણે ઝીણે ચોખલીયે ને મોતીડે વધાવ્યા રે - ઉતારો
કાલાને કુબરડાં કીધાં, વેરીનાં મન વરતી લીધાં,
વામનજીનું રૂપ ધરીને, બલિ રાજા બોલાવ્યા રે - ઉતારો
ધાઈને ધનવંતો કીધો, વેગે કરીને ચકવો લીધો,
જલમાં નારી ભોરિંગ પરણ્યા, જયજયકાર બોલાવ્યો રે –ઉતારો
ગાયને ગાવતરી કીધી, વેરીનું મન વરતી લીધું,
પાતાળમાંથી નાગ નાથ્યો, જયજયકાર બોલાવ્યો રે - ઉતારો
દાદૂર રૂપે દૈત્ય સંહાર્યો, ભક્ત જનોના ફેરા ટાળ્યા,
હુમનદાસી ચરણમાં રાખી, નામે વૈકુંઠ પામ્યા રે - ઉતારો
નરસિંહરૂપે નોર વધાર્યો, આપે તો હિરણ્યકશિપુ માર્યો,
પ્રહલાદને પોતાનો જાણી, અગ્નિથી ઉગાર્યો રે... - ઉતારો
પરશુરામે ફરશી લીધી, સહસ્ત્રાર્જુનને હાથે માર્યો,
કામધેનુની વારજ કીધી, જયદેવને ઉગાર્યો રે - ઉતારો
કૌરવરૂપે કરણી કીધી, સઘળી પૃથ્વી જીતી લીધી,
નાગ નેતરે મંથન કરીને, ચૌદ રત્નો લાવ્યા રે - ઉતારો
સાતમે તો સાન કીધી, સમુદ્ર ઉપર પાળ બાંધી,
ગઢ લંકાનો કોઠો ઉતાર્યો, મહાદેવ હરદેવ વાર્યા રે - ઉતારો ,
સાવ સોનાની લંકા બાળી, દશ માથાનો રાવણ માર્યો,
વિભીષણને રાજ સોંપ્યું, સીતા વાળી લાવ્યા રે - ઉતારો
આઠમે તો આળ કીધી, સોનાગેડી કાંધ લીધી,
પાતાળ જઈને નાગ નાથ્યો, નાગણીઓને દર્શન દીધાં,
નાગને તો દમન કરીને, કમળભારો લાવ્યા રે - ઉતારો
નવમે બુદ્ધા ધ્યાન ધરીને, અજપાના જાપ જપીને,
રણકામાં તો રસિયા થઈને, સોળ ભક્તોને તાર્યા રે - ઉતારો
દશમે તો દયા જ કીધી, નામ કલકી રૂપ ધરીને,
જગત જીતી આવ્યા, એમ નરસૈયે તો ગાયા રે - ઉતારો ૧૩
વેબદુનિયા પર વાંચો :
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
જરૂર વાંચો
તમારા જીવનસાથી સાચું બોલી રહ્યા છે કે ખોટું, તે કેવી રીતે જાણી શકાય? આ ક્રિયાઓ સંકેતો આપે છે.
જૂઠ એક શક્તિશાળી હથિયાર છે જે પ્રેમથી લઈને મિત્રતા સુધીની દરેક બાબતમાં તિરાડો ઉભી કરે છે. તે ક્ષણભરમાં જૂના સંબંધોને પણ નષ્ટ કરી શકે છે. મજબૂત સંબંધ જાળવવા માટે પ્રામાણિકતા અને વિશ્વાસ જરૂરી છે. જો તેમાં થોડી પણ ખામી હોય, તો સંબંધ પાટા પરથી ઉતરવા લાગે છે.
Valentine Jokes - વેલેંટાઈન જોક્સ
Valentine Jokes જ્યારે કિસ્મતમાં જ ના હોય પરી
Rose Day 2026- રોઝ ડે પર તમારી ગર્લફ્રેન્ડને કેવી રીતે ઈમ્પ્રેસ કરવી
રોઝ ડે પર તમારી ગર્લફ્રેન્ડને કેવી રીતે ઈમ્પ્રેસ કરવી રોઝ ડે પર તમારા પાર્ટનરને ગુલાબ આપવું એ એક પરંપરા બની ગઈ છે, પરંતુ તેને વધુ ખાસ બનાવવા માટે તમે સુંદર ગુલાબની સાથે કસ્ટમાઈઝ્ડ ગિફ્ટ પણ આપી શકો છો
World Cancer Day 2026: તમને કેન્સર નો ખતરો છે કે નહિ, આ ચેક કરવા માટે કયો ટેસ્ટ કરાવશો ? આવો જાણીએ
Which Test Should Get To Determine Cancer Risk: કેન્સરના કેસ ઝડપથી વધી રહ્યા છે. દરેક વ્યક્તિ કેન્સર થવા અંગે ચિંતિત છે. કેન્સર થવાનું જોખમ નક્કી કરવા માટે તમારે કયા પરીક્ષણો કરાવવા જોઈએ તે નક્કી કરવા માટે તમારા ડૉક્ટરની સલાહ લો.
Bhagvat Geeta Quotes Guajrati - ગીતા સુવિચાર ગુજરાતી
ગીતામાં લખ્યુ છે તમારો સમય નબળો છે તમે નહી
નવીનતમ
Sankashti Chaturthi Vrat Katha 2026: સંકષ્ટી ચતુર્થી પર વાંચો આ વ્રત કથા, ગણપતિ બાપ્પા દૂર કરશે સંકટ
જૂન મહિનાની પ્રથમ સંકષ્ટી ચતુર્થી(Sankashti Chaturthi) 5 ફેબ્રુઆરીએ છે. આ દિવસે ગણેશજીની પૂજા, વ્રત કથા સાંભળવા અને વિધિપૂર્વક વ્રત રાખવાથી તમામ પરેશાનીઓ દૂર થાય છે. આ દિવસે ચંદ્રની પૂજા કરીને અર્ઘ્ય ચઢાવવાની માન્યતા છે. સંકષ્ટી ચતુર્થી વ્રતની પૂજા સમયે વ્રતની કથા વાંચવી કે સાંભળવી. જ્યોતિષ મુજબ વ્રત કથા સાંભળવાથી વ્રતનું મહત્વ જાણી શકાય છે અને તે વ્રતનું ફળ મળે છે. આવો જાણીએ સંકષ્ટી ચતુર્થી વ્રતની કથા વિશે.
Sankashti Chaturthi 2026 Moonrise time: આવતીકાલે રાખવામાં આવશે માઘ સંકષ્ટી ચતુર્થીનુ વર્ત, જાણો ચંદ્રોદયનો સમય
Sankashti Chaturthi 2026: 5 ફેબ્રુઆરીના રોજ સંકષ્ટી ચતુર્થીનું વ્રત રાખવામાં આવશે. આ દિવસે ભગવાન ગણેશની પૂજા કરવાથી ખૂબ જ ફળ મળે છે. આ વ્રત ચંદ્રોદય પછી જ તોડવામાં આવે છે. તો ચાલો સંકષ્ટી ચતુર્થીનું મહત્વ અને ચંદ્રોદયના સમય વિશે જાણીએ.
Ganesh Chalisa - ગણેશ ચાલીસા
જય ગણપતિ સદગુણસદન, કવિવર બદન કૃપાલ । વિઘ્ન હરણ મંગલ કરણ, જય જય ગિરિજાલાલ ।।
શ્રી સંતોષી માતા ચાલીસા
શુક્રવારે શ્રી સંત સાન શ્રી માતાની આ પ્રાર્થનાનો પાઠ શુષ્કતા દૂર કરે છે અને સુખ અને સમૃદ્ધિ આપનારો છે
શ્રીકૃષ્ણ ચાલીસા - Sri Krishna Chalisa
જય યદુનંદન જય જગવંદન. જય વસુદેવ દેવકી નન્દન જય યશુદા સુત નન્દ દુલારે. જય પ્રભુ ભક્તન કે દૃગ તારે જય નટ-નાગર, નાગ નથઇયા કૃષ્ણ કન્હઇયા ધેનુ ચરઇયા પુનિ નખ પર પ્રભુ ગિરિવર ધારો. આઓ દીનન કષ્ટ નિવારો વંશી મધુર અધર ધરિ ટેરૌ. હોવે પૂર્ણ વિનય યહ મેરૌ આઓ હરિ પુનિ માખન ચાખો. આજ લાજ ભારત કી રાખો ગોલ કપોલ, ચિબુક...