બુધવાર, 4 ફેબ્રુઆરી 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
જ્યોતિષશાસ્ત્ર
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
વીડિયો
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
જ્યોતિષશાસ્ત્ર
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
વીડિયો
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
ધર્મ
નવરાત્રી ઉત્સવ
ગુજરાતી ગરબા આરતી
Written By
Last Updated :
સોમવાર, 12 જુલાઈ 2021 (09:30 IST)
સંબંધિત સમાચાર
અમદાવાદમાં કર્ફ્યુ- અમદાવાદ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું રથયાત્રાના રૂટ પર કર્ફ્યૂનું , કોઈ ઘર બહાર નીકળશે તો કાર્યવાહી થશે
જગન્નાથ રથયાત્રાની પરંપરા કેવી રીતે થઈ શરૂઆત 4 કથાઓ
જગન્નાથ રથયાત્રા- ઠાકુરજી અને કર્માબાઈની ખિચડી, લોકપ્રિય કથા અહીં વાંચો
ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રા માટે મંદિર તરફથી પોલીસ અને સરકારની મંજૂરી લેવાશે, જળયાત્રા સાદાઈથી યોજવામાં આવશે
Jai Adhyashakti - જય આદ્યા શક્તિ
શ્રી જગન્નાથ જી ની આરતી વાંચો-
શ્રી કૃષ્ણ જન્મની આરતી- ઉતારો આરતી શ્રીકૃષ્ણ ઘરે આવ્યા
તારો આરતી શ્રીકૃષ્ણ ઘરે આવ્યા (૨)
માતા યશોદા કુંવર કાને ઘરે આવ્યા (૨)
હરખને હુલામણે શામળીયો ઘેરે આવ્યા (ર)
ઝીણે ઝીણે ચોખલીયે ને મોતીડે વધાવ્યા રે - ઉતારો
કાલાને કુબરડાં કીધાં, વેરીનાં મન વરતી લીધાં,
વામનજીનું રૂપ ધરીને, બલિ રાજા બોલાવ્યા રે - ઉતારો
ધાઈને ધનવંતો કીધો, વેગે કરીને ચકવો લીધો,
જલમાં નારી ભોરિંગ પરણ્યા, જયજયકાર બોલાવ્યો રે –ઉતારો
ગાયને ગાવતરી કીધી, વેરીનું મન વરતી લીધું,
પાતાળમાંથી નાગ નાથ્યો, જયજયકાર બોલાવ્યો રે - ઉતારો
દાદૂર રૂપે દૈત્ય સંહાર્યો, ભક્ત જનોના ફેરા ટાળ્યા,
હુમનદાસી ચરણમાં રાખી, નામે વૈકુંઠ પામ્યા રે - ઉતારો
નરસિંહરૂપે નોર વધાર્યો, આપે તો હિરણ્યકશિપુ માર્યો,
પ્રહલાદને પોતાનો જાણી, અગ્નિથી ઉગાર્યો રે... - ઉતારો
પરશુરામે ફરશી લીધી, સહસ્ત્રાર્જુનને હાથે માર્યો,
કામધેનુની વારજ કીધી, જયદેવને ઉગાર્યો રે - ઉતારો
કૌરવરૂપે કરણી કીધી, સઘળી પૃથ્વી જીતી લીધી,
નાગ નેતરે મંથન કરીને, ચૌદ રત્નો લાવ્યા રે - ઉતારો
સાતમે તો સાન કીધી, સમુદ્ર ઉપર પાળ બાંધી,
ગઢ લંકાનો કોઠો ઉતાર્યો, મહાદેવ હરદેવ વાર્યા રે - ઉતારો ,
સાવ સોનાની લંકા બાળી, દશ માથાનો રાવણ માર્યો,
વિભીષણને રાજ સોંપ્યું, સીતા વાળી લાવ્યા રે - ઉતારો
આઠમે તો આળ કીધી, સોનાગેડી કાંધ લીધી,
પાતાળ જઈને નાગ નાથ્યો, નાગણીઓને દર્શન દીધાં,
નાગને તો દમન કરીને, કમળભારો લાવ્યા રે - ઉતારો
નવમે બુદ્ધા ધ્યાન ધરીને, અજપાના જાપ જપીને,
રણકામાં તો રસિયા થઈને, સોળ ભક્તોને તાર્યા રે - ઉતારો
દશમે તો દયા જ કીધી, નામ કલકી રૂપ ધરીને,
જગત જીતી આવ્યા, એમ નરસૈયે તો ગાયા રે - ઉતારો ૧૩
વેબદુનિયા પર વાંચો :
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
જરૂર વાંચો
World Cancer Day 2026: તમને કેન્સર નો ખતરો છે કે નહિ, આ ચેક કરવા માટે કયો ટેસ્ટ કરાવશો ? આવો જાણીએ
Which Test Should Get To Determine Cancer Risk: કેન્સરના કેસ ઝડપથી વધી રહ્યા છે. દરેક વ્યક્તિ કેન્સર થવા અંગે ચિંતિત છે. કેન્સર થવાનું જોખમ નક્કી કરવા માટે તમારે કયા પરીક્ષણો કરાવવા જોઈએ તે નક્કી કરવા માટે તમારા ડૉક્ટરની સલાહ લો.
Bhagvat Geeta Quotes Guajrati - ગીતા સુવિચાર ગુજરાતી
ગીતામાં લખ્યુ છે તમારો સમય નબળો છે તમે નહી
Breakfast Recipe- દહીં-સોજી ચીલા બનાવવાની સરળ રીત
થોડી મિનિટોમાં સ્વસ્થ અને સ્વાદિષ્ટ દહીં-સોજી ચીલા બનાવો, એક એવો નાસ્તો જે તમને આખો દિવસ ઉર્જાવાન રાખશે.
તમારા પગમાં છીપાયું છે બિમારીઓનું રહસ્ય, આ લક્ષણ દેખાય તો ભૂલથી પણ ન કરશો નજરઅંદાજ
પગની ઘૂંટીમાં દુખાવો, એડીનો સોજો અને અંગૂઠામાં નિષ્ક્રિયતા આવવી એ સામાન્ય દુખાવો નથી; તે તમારા શરીરમાં વિકસી રહેલા રોગના સંકેતો હોઈ શકે છે. તમારા પગમાં વિવિધ અવયવો માટે એક્યુપ્રેશર પોઈન્ટ હોય છે જે અંતર્ગત રોગોની હાજરીનો સંકેત આપે છે.
Gujarati Love Shayari - લવ શાયરી/ બે શબ્દો પ્રેમના
પ્રેમ એટલો જ કરો કે સાભળી લો એટલો પણ પ્રેમ ન કરશો કે દમ નીકળી જાય
નવીનતમ
શ્રીકૃષ્ણ ચાલીસા - Sri Krishna Chalisa
જય યદુનંદન જય જગવંદન. જય વસુદેવ દેવકી નન્દન જય યશુદા સુત નન્દ દુલારે. જય પ્રભુ ભક્તન કે દૃગ તારે જય નટ-નાગર, નાગ નથઇયા કૃષ્ણ કન્હઇયા ધેનુ ચરઇયા પુનિ નખ પર પ્રભુ ગિરિવર ધારો. આઓ દીનન કષ્ટ નિવારો વંશી મધુર અધર ધરિ ટેરૌ. હોવે પૂર્ણ વિનય યહ મેરૌ આઓ હરિ પુનિ માખન ચાખો. આજ લાજ ભારત કી રાખો ગોલ કપોલ, ચિબુક...
Shani Dev Murti Niyam: ઘરના મંદિરમાં કેમ નથી મુકવામાં આવતી શનિદેવની મૂર્તિ કે ફોટો, જાણો શું છે તેની પાછળનું કારણ
Shani Dev Murti Niyam: શનિદેવની મૂર્તિ કે ફોટો ઘરના પૂજા સ્થાને રાખવામાં આવતો નથી. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આવું કેમ ? જ્યારે કે શનિવારે શનિ મંદિરોમાં ભક્તોની લાંબી લાઇનો જોવા મળે છે. ચાલો આ પાછળનું કારણ સમજાવીએ.
શ્રીનાથજી ની મંગળા આરતી
આરતી શ્રી નાથજીની મંગળા કરી Aarti Shrinathjini Mangla Kari
ધણી માતંગ દેવ
બારામતી ધર્મમાં પૂજનીય શ્રી ધની માતંગ દેવને ભગવાન શિવનો અવતાર માનવામાં આવે છે અને તેમને કલ્કી અવતાર અથવા કલ્કિપત્ર તરીકે ઓળખવામાં આવે છે.
Shrinathji patotsav - શ્રીનાથજી પાટોત્સવ
શ્રીનાથજી પાટોત્સવ- શ્રીનાથજી પાટોત્સવ -એવું માનવામાં આવે છે કે શ્રીનાથજી (ભગવાન કૃષ્ણ) મથુરામાં શ્રી ગિરિધરજીના ઘરે ગયા હતા, જેઓ શ્રીનાથજીના મહાન ભક્ત હતા. પાટોત્સવનો આ દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે તે લોકોને યાદ અપાવે છે કે ભક્તિ ઘરમાં શું લાવી શકે છે