મંગળવાર, 18 નવેમ્બર 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
વિક્રમ સંવત રાશિફળ
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
વીડિયો
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
વિક્રમ સંવત રાશિફળ
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
વીડિયો
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
ધર્મ
નવરાત્રી ઉત્સવ
ગુજરાતી ગરબા આરતી
Written By
Last Updated :
સોમવાર, 12 જુલાઈ 2021 (09:30 IST)
સંબંધિત સમાચાર
અમદાવાદમાં કર્ફ્યુ- અમદાવાદ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું રથયાત્રાના રૂટ પર કર્ફ્યૂનું , કોઈ ઘર બહાર નીકળશે તો કાર્યવાહી થશે
જગન્નાથ રથયાત્રાની પરંપરા કેવી રીતે થઈ શરૂઆત 4 કથાઓ
જગન્નાથ રથયાત્રા- ઠાકુરજી અને કર્માબાઈની ખિચડી, લોકપ્રિય કથા અહીં વાંચો
ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રા માટે મંદિર તરફથી પોલીસ અને સરકારની મંજૂરી લેવાશે, જળયાત્રા સાદાઈથી યોજવામાં આવશે
Jai Adhyashakti - જય આદ્યા શક્તિ
શ્રી જગન્નાથ જી ની આરતી વાંચો-
શ્રી કૃષ્ણ જન્મની આરતી- ઉતારો આરતી શ્રીકૃષ્ણ ઘરે આવ્યા
તારો આરતી શ્રીકૃષ્ણ ઘરે આવ્યા (૨)
માતા યશોદા કુંવર કાને ઘરે આવ્યા (૨)
હરખને હુલામણે શામળીયો ઘેરે આવ્યા (ર)
ઝીણે ઝીણે ચોખલીયે ને મોતીડે વધાવ્યા રે - ઉતારો
કાલાને કુબરડાં કીધાં, વેરીનાં મન વરતી લીધાં,
વામનજીનું રૂપ ધરીને, બલિ રાજા બોલાવ્યા રે - ઉતારો
ધાઈને ધનવંતો કીધો, વેગે કરીને ચકવો લીધો,
જલમાં નારી ભોરિંગ પરણ્યા, જયજયકાર બોલાવ્યો રે –ઉતારો
ગાયને ગાવતરી કીધી, વેરીનું મન વરતી લીધું,
પાતાળમાંથી નાગ નાથ્યો, જયજયકાર બોલાવ્યો રે - ઉતારો
દાદૂર રૂપે દૈત્ય સંહાર્યો, ભક્ત જનોના ફેરા ટાળ્યા,
હુમનદાસી ચરણમાં રાખી, નામે વૈકુંઠ પામ્યા રે - ઉતારો
નરસિંહરૂપે નોર વધાર્યો, આપે તો હિરણ્યકશિપુ માર્યો,
પ્રહલાદને પોતાનો જાણી, અગ્નિથી ઉગાર્યો રે... - ઉતારો
પરશુરામે ફરશી લીધી, સહસ્ત્રાર્જુનને હાથે માર્યો,
કામધેનુની વારજ કીધી, જયદેવને ઉગાર્યો રે - ઉતારો
કૌરવરૂપે કરણી કીધી, સઘળી પૃથ્વી જીતી લીધી,
નાગ નેતરે મંથન કરીને, ચૌદ રત્નો લાવ્યા રે - ઉતારો
સાતમે તો સાન કીધી, સમુદ્ર ઉપર પાળ બાંધી,
ગઢ લંકાનો કોઠો ઉતાર્યો, મહાદેવ હરદેવ વાર્યા રે - ઉતારો ,
સાવ સોનાની લંકા બાળી, દશ માથાનો રાવણ માર્યો,
વિભીષણને રાજ સોંપ્યું, સીતા વાળી લાવ્યા રે - ઉતારો
આઠમે તો આળ કીધી, સોનાગેડી કાંધ લીધી,
પાતાળ જઈને નાગ નાથ્યો, નાગણીઓને દર્શન દીધાં,
નાગને તો દમન કરીને, કમળભારો લાવ્યા રે - ઉતારો
નવમે બુદ્ધા ધ્યાન ધરીને, અજપાના જાપ જપીને,
રણકામાં તો રસિયા થઈને, સોળ ભક્તોને તાર્યા રે - ઉતારો
દશમે તો દયા જ કીધી, નામ કલકી રૂપ ધરીને,
જગત જીતી આવ્યા, એમ નરસૈયે તો ગાયા રે - ઉતારો ૧૩
વેબદુનિયા પર વાંચો :
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
જરૂર વાંચો
દીકરીઓ વિદાય સમયે ઘરના ઉંબરાની પૂજા કેમ કરે છે?
ભારતીય સંસ્કૃતિ અને હિન્દુ લગ્ન પરંપરાઓમાં, પુત્રીને દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. જ્યારે કોઈ પુત્રી લગ્ન પછી તેના પૂર્વજોના ઘરની સીમા પાર કરે છે, ત્યારે તે ફક્ત શારીરિક વિદાય નથી, પરંતુ એક યુગનો અંત અને નવા જીવનની શરૂઆત છે.
આ સ્વાદિષ્ટ લીલા મરચાં અને લસણનું અથાણું ફક્ત 10 મિનિટમાં તૈયાર છે; રેસીપીની નોંધ લો.
અથાણાં કોઈપણ ભોજનનો સ્વાદ વધારે છે. લોકો દરેક ઋતુ અનુસાર ઘરે અથાણાં બનાવે છે. જોકે, શિયાળા દરમિયાન લીલા મરચા અને લસણનું અથાણું લોકપ્રિય પસંદગી છે. આ અથાણું એટલું સ્વાદિષ્ટ છે કે નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય છે.
Thyroid છે તો આ 5 ફુડ્સ રોજ ખાવ, હોર્મોન બેલેન્સમાં રહેશે અને તમને મળશે અનેક ફાયદા
થાઈરોઈડની સમસ્યા ભલે આજે સામાન્ય થતી જઈ રહી છે પણ યોગ્ય ડાયેટ અને લાઈફસ્ટાઈલ અપનાવીને તેને ઘણી હદ સુધી બચી શકાય છે. સંતુલિત આહાર, નિયમિત કસરત અને સમયસર ચેકઅપ કરાવીને આ રોગને નિયંત્રિત કરવાના અસરકારક રસ્તાઓ છે. આને અવગણવાથી નુકસાન થઈ શકે છે.
મસાલેદાર અને તીખા મરચાના ભજીયા માટે આ સીક્રેટ ટિપ્સ અજમાવો સ્વાદ બમણો થઈ જશે
જો તમે વરસાદની ઋતુમાં મરચાના પકોડા બનાવી રહ્યા છો, તો તમારે કેટલીક નાની ગુપ્ત ટિપ્સ ફોલો કરવી જોઈએ. આનાથી પકોડાનો સ્વાદ અનેક ગણો વધી જશે.
Ubadiyan Recipe- વલસાડની પ્રખ્યાત વાનગી ઉબાડિયું
ઉબાડિયું એ દક્ષિણ ગુજરાત અને ખાસ કરીને વલસાડની પ્રખ્યાત વાનગી છે જે શિયાળા દરમિયાન બનાવવામાં આવે છે
નવીનતમ
હનુમાન માટે "ભગવાન" શબ્દનો ઉપયોગ કેમ નથી થતો?
હનુમાનજીને ફક્ત "ભગવાન" ને બદલે હનુમાનજી, બજરંગબલી, સંકટમોચન અથવા પવનપુત્ર જેવા નામોથી બોલાવવામાં આવે છે. હનુમાનજીના દરેક નામ તેમના જીવન, ભક્તિ અને આધ્યાત્મિક સ્થિતિને પ્રતિબિંબિત કરે છે.
Shani Sade Sati In 2026: વર્ષ 2026માં આ 3 રાશિના જાતકો પર રહેશે શનિની સાઢેસાતી, જાણો તે રાશિના નામ અને સાઢેસાતીથી રાહત માટે ઉપાય
Shani Sade Sati In 2026: જ્યોતિષમાં શનિદેવ ન્યાયના દેવતા તરીકે ઓળખવામાં આવે છે. જે જાતકોને તેમના કર્મ મુજબનુ ફળ પ્રદાન કરે છે. કુંડળીમાં શનિનુ સ્થાન જાતકના વ્યક્તિગત જીવન, કરિયર અને વેપાર પર ઉંડી અસર નાખે છે.
Masik Shivratri Upay: માસિક શિવરાત્રીના દિવસે શિવલિંગ પર આ વસ્તુઓ અર્પણ કરો, ભોલેનાથ દરેક સમસ્યાથી મુક્તિ અપાવશે
Masik Shivratri: માસિક શિવરાત્રીના વ્રતનું પાલન કરીને અને કેટલાક ખાસ ઉપાયો કરીને તમે તમારા જીવનના બધા કાર્યો કેવી રીતે સફળ બનાવી શકો છો. ઉપરાંત, સમસ્યાઓનું સમાધાન મેળવીને, તમે તમારી ઇચ્છિત ઇચ્છા પૂર્ણ કરી શકો છો
Som Pradosh Vrat- પ્રદોષ વ્રત કથા
દરેક પક્ષની ત્રયોદશીના વ્રતને પ્રદોષ વ્રત કહે છે. સૂર્યાસ્ત પછી રાત થતા પહેલાનો સમય પ્રદોષ કાળ કહેવાય છે. આ વ્રતમાં મહાદેવ ભોલે શંકરની પૂજા કરવામાં આવે છે. આ વ્રતમાં વ્રત કરનારે નિર્જળા વ્રત રાખવાનુ હોય છે. વહેલી
આ 4 નામની યુવતીઓનાં જ્યાં પડે છે પગલા, ત્યાં આવી જાય છે સુખ સમૃદ્ધિ, સાસરિયાના લોકો માટે સાબિત થાય છે ખૂબ જ લકી
Lucky Girls Names: નામ જ્યોતિષમાં, કેટલાક ખાસ અક્ષરોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને જે છોકરીઓના નામ આ અક્ષરોથી શરૂ થાય છે તેઓ ફક્ત તેમના પતિ માટે જ નહીં પરંતુ તેમના સમગ્ર સાસરિયાના લોકો માટે માટે ભાગ્યશાળી માનવામાં આવે છે.