રવિવાર, 1 જૂન 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
વીડિયો
સિનેજગત
રમત
જ્યોતિષ
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
વીડિયો
સિનેજગત
રમત
જ્યોતિષ
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
ધર્મ
નવરાત્રી ઉત્સવ
ગુજરાતી ગરબા આરતી
Written By
Last Updated :
મંગળવાર, 20 ઑક્ટોબર 2020 (09:20 IST)
સંબંધિત સમાચાર
માતા શૈલપુત્રીની આરતી - શૈલપુત્રી મા વૃષભ તારો અસવાર, કરે દેવતા જય જય કાર |
આરતી- શિવજીની આરતી
Jai Adhyashakti - જય આદ્યા શક્તિ
જય આદ્યા શક્તિ.. મા જય આદ્યા શક્તિ..
અખંડ બ્રહ્માંડ વીતાવ્યા... પડવે પ્રગટ થયા.. જયો જયો માં જગદંબે
વેબદુનિયા પર વાંચો :
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
જરૂર વાંચો
World Milk Day: દૂધ પીવુ આરોગ્ય માટે લાભકારી, પણ ભૂલથી પણ ન પીશો કાચુ દૂધ
દૂધ આરોગ્ય માટે ખૂબ જ લાભકારી હોય છે પણ દૂધ પીતી વખતે કેટલીક સાવધાનીઓનુ ધ્યાન ન રાખવામાં આવ્યુ તો તમે અનેક પ્રકારની બીમારીના શિકાર થઈ શકો છો. એક રિસર્ચમાં આ વાત સમએ આવી છે કે કાચુ દૂધ પીવાથી સ્કિન સાથે જોડાયેલ બીમારીનો ખતરો 100 ગણૉ વધી જાય છે. રિસર્ચ મુજબ ઉકાળ્યા વગરનુ કોઈપણ પશુનુ દૂધ પીવો આરોગ્ય માટે નુકશાનદાયક છે અને તેનાથી બ્રુસેલોસિસ જેવી બીમારી થઈ શકે છે. જેની ટ્રીટમેંટ ન હોવાથી આ જીવલેણ સાબિત થઈ શકે છે.
ચોમસામાં પણ અથાણુ નહી બગડે... બસ આ વાતોનુ રાખો ધ્યાન
અથાણા વગર જમવાનુ અધૂરુ લાગે છે. મોટાભાગના ભારતીય લોકો જમવાનુ ખાતી વખતે સાથે અથાણુ ખાવુ પસંદ કરે છે. પણ મોટેભાગે એવુ થાય છે કે વરસાદની ઋતુમા અથાણુ બગડી જાય છે. મતલબ તેમા ફુગ આવી જાય છે તો ચાલો જાણીએ કે ચોમાસામા અથાણાને કેવી રીતે સ્ટોર કરવાથી તે ખરાબ થતુ નથી.
રાત્રે સૂતા પહેલા ઈલાયચી ચાવવાના ફાયદા જાણો છો ?
શું તમે જાણો છો કે રસોડામાં રાખેલી લીલી એલચીમાં જોવા મળતા બધા પોષક તત્વો તમારા સ્વાસ્થ્ય માટે કેટલા ફાયદાકારક હોઈ શકે છે?
ગુજરાતી ગઝલ - નયનને બંધ રાખીને મે જયારે તમને જોયા છે
મુક્તક - અશ્રુ વિરહની રાત ના ખાળી શક્યો નહિ પાછા નયન ના નુર ને વાળી શક્યો નહિ હું જેને કાજ અંધ થયો રોઇ રોઇ ને તે આવ્યા તારે એને નિહાળી શક્યો નહિ
શું 28 દિવસથી ઓછા સમયમાં માસિક સ્રાવ આવવો સામાન્ય છે? ગાયનેકોલોજિસ્ટ પાસેથી જાણો
પીરિયડ્સ સંબંધિત ઘણા પ્રશ્નો ઘણીવાર સ્ત્રીઓને સતાવે છે. સામાન્ય રીતે સ્ત્રીઓ પીરિયડ્સમાં વિલંબથી ચિંતિત હોય છે. પરંતુ, તેઓ સમય પહેલા આવતા માસિક સ્રાવને અવગણે છે. નિષ્ણાતો કહે છે કે પીરિયડ્સ ચક્ર 28 દિવસનું હોવું જોઈએ. જો કે, જો પીરિયડ્સ 28-35 દિવસની વચ્ચે આવે છે, તો તે પણ સામાન્ય માનવામાં આવે છે. 28 દિવસ કરતાં 1-2 દિવસ વહેલા પીરિયડ્સ આવવા પણ ચિંતાનો વિષય નથી. પરંતુ, ક્યારેક સ્ત્રીઓને 21-22 દિવસમાં પણ પીરિયડ્સ આવે છે
નવીનતમ
Happy Vat Savitri Vrat 2025 Wishes - વટસાવિત્રીની શુભેચ્છા
Happy Vat Savitri Vrat 2025 Wishes, Images, Quotes, Status, Messages: આખા દેશમાં 10 જૂનના રોજ વટ સાવિત્રી પૂર્ણિમાનુ વ્રત ઉજવાશે. આ દિવસે સુહાગન સ્ત્રીઓ પોતાના પતિની લાંબી ઉમર માટે વટ સાવિત્રીનુ વ્રત કરે છે. આ વ્રત અખં સૌભાગ્યની પ્રાપ્તિ અને પતિની લાંબી ઉંનરની કામના માટે કરવામાં આવે છે.
Vinayak Chaturthi 2025: 30 મેના રોજ વિનાયક ચતુર્થીનું વ્રત, જાણો પૂજા મુહૂર્ત, ભોગ અને મંત્ર
Vinayak Chaturthi 2025 વિનાયક ચતુર્થી પર ઉપવાસ રાખવાથી અને વિધિ-વિધાન મુજબ ભગવાન ગણેશની પૂજા કરવાથી ઘરમાં સુખ, સૌભાગ્ય અને સમૃદ્ધિનો વરસાદ થાય છે.
Gayatri Jayanti 2025 - ગાયત્રી જયંતીના શુભ દિવસ પર વ્હોટ્સ પર કે ફેસબુક મેસેજ દ્વારા મોકલો શુભેચ્છા
હિન્દુ પંચાગ મુજબ દર વર્ષે જેઠ મહિનાની શુક્લ પક્ષની અગિયારસના દિવસે ગાયત્રી જયતિ ઉજવાય છે. આ જ દિવસે નિર્જલા એકાદશી પણ ઉજવાય છે. આ દિવસે ગાયત્રીની વિધિ વિધાનથી પૂજા સાથે આ મંત્રોનો જાપ કરવો જોઈએ.
Guruwar Na Upay : ગુરુવારે અજમાવી જુઓ કેળાના ઝાડના આ 5 ઉપાયો, કુંડળીમાં ગુરુ રહેશે બળવાન
Guruwar Na Upay : ગુરુવારનો દિવસ ભગવાન વિષ્ણુને સમર્પિત છે. જ્યારે જ્યોતિષની દ્રષ્ટિએ, ગુરુવારે ગુરુ ગ્રહ સંબંધિત ઉપાયો કરવા માટે સૌથી યોગ્ય દિવસ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ગુરુવારે ભગવાન વિષ્ણુ કેળાના ઝાડમાં નિવાસ કરે છે. તેથી, જો ગુરુવારે કેળાના ઝાડ સંબંધિત કેટલાક ખાસ ઉપાયો કરવામાં આવે તો, ભગવાન વિષ્ણુ જ પ્રસન્ન નથી થતા, પરંતુ ગુરુ પણ તમારી કુંડળીમાં બળવાન બને છે. ઉપરાંત, ગુરુવારે કેળાના ઝાડની પૂજા અને પાણી અર્પણ કરવાથી તમને વિશેષ લાભ મળે છે. ચાલો જાણીએ ગુરુવારે કેળાના ઝાડ માટેના ખાસ ઉપાયો.
Nirjala Ekadashi 2025: 24 એકાદશીનું ફળ આપે છે નિર્જળા એકાદશી, વ્રત કરતા પહેલા જાણી લો આ નિયમો
Nirjala Ekadashi Vrat Niyam: નિર્જળા એકાદશીને વર્ષની સૌથી મોટી એકાદશી માનવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી અને વ્રત રાખવાથી ઇચ્છિત ફળ પ્રાપ્ત થાય છે. આ સાથે આ દિવસે દાનનું પણ વિશેષ મહત્વ છે.