શુક્રવાર, 29 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: બુધવાર, 11 ઑગસ્ટ 2021 (11:21 IST)

વરસાદમાં બન્યો રહે છે Food Poisoning નો ખતરો રહેવુ સાવધાન અજમાવો આ 5 ખાસ ટીપ્સ

વરસાદમાં આરોગ્ય માટે ખૂબ જ સંવેદનશીલ મૌસમ છે. વાર-વાર તરસ લાગતા વ્યક્તિ જ્યાં કઈક પણ ઠંડુ પી લે છે તેમજ આ મૌસમમાં ખાદ્ય પદાર્થોના પણ ખરાબ થતા સમયે નથી લાગતું. ફૂડ પાઈજનિંગનો ખતરો હમેશા બન્યો રહે છે. 
 
તેથી તમારા આરોગ્યના પ્રત્યે પૂર્ણ સાવધાની રાખવી જોઈએ. ફૂડ પાઈજનિંગ સૌથી મોટુ લક્ષણ આ છે કે જો ભોજન પછી એક કલાકથી 6 કલાકના વચ્ચે ઉલ્ટીઓ શરૂ થઈ જાય છે તો માની લો કે વ્યક્તિને ફૂડ પાઈજનિંગની ફરિયાદ છે. તેને તરત નિયંત્રણમાં કરવા માટે ડાક્ટરથી સલાહ લેવી જોઈએ. 
 
આ મુખ્યત: બેક્ટીરિયા યુક્ત ભોજન કરવાથી હોય છે. તેનાથે બચાવ માટે કોશિશ આ હોવી જોઈએ કે ઘરમાં સાફ-સફાઈથી નબેલુ તાજુ ભોજન જ કરવુ જોઈએ. જો બહારનો ભોજન ખાઈ રહ્યા છો તો ધ્યાન રાખો કે ખુલ્લામાં રાખેલા ખાદ્ય પદાર્થ અને એકદમ ઠંડા અને અસુરક્ષિત ભોજનનો સેવન ન કરવું. 
 
આ દિવસો બ્રેડ, પાવ વગેરેમાં જલ્દી ફંગસ લાગી જાય છે તેથી તેને ખરીદતા સમયે કે ખાતા સમયે તેની નિર્માણ તારીખ જરૂર જોઈ લેવી. ઘરમાં રસોડામાં સાફ-સફાઈ રાખવી. ગંદા વાસણનો ઉપયોગ ન કરવું. ઓછા એસિડ વાળા ભોજન કરવું. 
 
નિમ્ન કારણોથી ફૂડ પાઈજનિંગનો ખતરો વધારે હોય છે. 
1. ગંદા વાસણમાં ભોજન કરવાથી 
2 વાસી અને ફંગસયુક્ત ભોજનથી 
3. ઓછુ પાકેલુ ભોજન ખાવાથી બચવું. 
4. માંસાહાર ન કરવું. 
5. ફ્રીઝમાં ખૂબ સમય સુધી રાખેલા ખાદ્ય પદાર્થના ઉપયોગ થી બચવું.