ગુરુવાર, 19 જૂન 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
વીડિયો
સિનેજગત
રમત
જ્યોતિષ
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
વીડિયો
સિનેજગત
રમત
જ્યોતિષ
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
મનોરંજન
જોક્સ
વધુ જોક્સ
Written By
Last Modified:
સોમવાર, 2 ડિસેમ્બર 2024 (13:08 IST)
સંબંધિત સમાચાર
ગુજરાતી જોક્સ -
ગુજરાતી જોક્સ -10 દિવસની રજા
ગુજરાતી જોક્સ - ઉંદર
ગુજરાતી જોક્સ - 100 રૂપિયા
ગુજરાતી જોક્સ - છોકરીનો અવાજ
ગુજરાતી જોક્સ - ભિખારી જોક્સ
ભિખારી (કારમાં બેઠેલા શેઠાણીને) - મેડમ, 10 રૂપિયા આપો.!
મેડમે પૈસા આપ્યા... પછી ભિખારી જવા લાગ્યો...
ALSO READ:
ગુજરાતી જોક્સ - ઉંદર
મેડમે કહ્યું- બાબા, આશીર્વાદ તો આપો..!
ભિખારી- BMW માં બેઠી છે જાડી મહિલા, હવે શું રોકેટમાં બેસશે.!!
વેબદુનિયા પર વાંચો :
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
જરૂર વાંચો
ગુજરાતી જોક્સ- લગ્ન
લગ્નમાં સૌથી મોટો દગો ત્યારે હોય છે જ્યારે ગાયની ફોટા દેખાડીને શેરની હાથમાં પકડાવી દેવાય છે
Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર
આજના સમયમાં થાઈરોઈડની બીમારી ઝડપથી ફેલાય રહી છે. આ બીમારીમાં વજનને ઘટે જ છે સાથે જ હોર્મોન પણ ગડબડ થઈ જાય છે. આર્યુવેદનુ માનીએ તો થાઈરોઈડ થવાનુ કારણ પિત્ત અને કફ સાથે સંબંધિત છે. થાઈરોઈડ ગ્લેંડ આપણા શરીરમાં જોવા મળનારી સૌથી મોટી અંતસ્ત્રાવી ગ્રંથિયોમાંથી એક છે.
Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો
વિદુર નીતિ એક ઊંડો પાઠ શીખવે છે કે લગ્ન એ જીવનનો સૌથી મોટો નિર્ણય છે, તે લાગણીઓમાં ડૂબી જઈને ન લેવો જોઈએ. લગ્ન પહેલાં કેટલીક બાબતો જાણવી જરૂરી છે, જે પાછળથી સંબંધનો પાયો નક્કી કરે છે.
રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS
ઇન્દોરના ઉદ્યોગપતિ રાજા રઘુવંશીની હત્યા કેસમાં પોલીસે તેમની પત્ની સોનમની મુખ્ય આરોપી તરીકે ધરપકડ કરી છે. શરૂઆતની તપાસમાં જાણવા મળ્યું છે કે સોનમે તેના પતિની હત્યા કરી હતી અને લાશ મેઘાલયમાં ખાડામાં ફેંકી દીધી હતી. સોનમે ત્રણ હત્યારાઓની મદદ લીધી હતી અને હનીમૂન દરમિયાન હત્યાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું.
ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ
લોકોને એટલી હદે ત્રાસ આપ્યો છે કે જ્યારે કોઈ છોકરી મરીને સ્વર્ગમાં ગઈ, ત્યારે યમરાજે કહ્યું - દીકરી મને કહે તું ક્યાં જઈશ, નર્ક કે સ્વર્ગ. છોકરી -
લાઈફ સ્ટાઈલ
લગ્નની પહેલી રાતને સુહાગરાત કેમ કહેવામાં આવે છે? શું તમે આ શબ્દનો સાચો અર્થ જાણો છો, પહેલી રાત કેમ ખાસ હોય છે?
Why is first night called Suhagraat: લગ્ન પછીની પહેલી રાતને સુહાગરાત કહેવામાં આવે છે, જે વરરાજા અને કન્યા માટે ખૂબ જ ખાસ રાત હોય છે. આ રાત એક નવા સંબંધ અને વિશ્વાસની શરૂઆતનું પ્રતીક છે. સુહાગરાતનો અર્થ ફક્ત શારીરિક સંબંધો સ્થાપિત કરવાનો નથી, પરંતુ તેનો વાસ્તવિક અર્થ કંઈક બીજો જ છે.
Kitchen Tips: ફૂગ અથાણાંને ખાવા યોગ્ય કેવી રીતે બનાવશો? દરેક ગૃહિણીને જાણવી જોઈએ આ રીત
How to Prevent Fungus in Pickle : ઉનાળાની ઋતુમાં દરેક ભારતીય ઘરમાં અથાણાં બનાવવામાં આવે છે. આ અથાણું એટલું બધું હોય છે કે તે વર્ષો સુધી સરળતાથી ટકી શકે છે. પરંતુ, જ્યારે વરસાદની ઋતુ આવતાની સાથે ભેજ આવે છે, ત્યારે આ ઋતુની અસર સીધી અથાણાં પર પડે છે. આ ભેજવાળા હવામાનને કારણે, અથાણાંમાં ધીમે ધીમે ફૂગ વધવા લાગે છે.
Colored Hair Care Tips: કલર કરવાથી વાળ ખરાબ થઈ રહ્યા છે? સ્વસ્થ અને ચમકદાર બનાવવા માટે આ 5 ટિપ્સ અજમાવો
Colored Hair Care Tips: હેર કલરના ઉપયોગને કારણે ઘણા લોકોના વાળ તેમની કુદરતી કોમળતા ગુમાવે છે અને તેમની ચમક પણ અદૃશ્ય થઈ જાય છે. આ સમસ્યાને દૂર રાખવા માટે, આ હેર કેર ટિપ્સ અજમાવો.
શું તમે જાણો છો કે દરરોજ 5 મિનિટ અનુલોમ-વિલોમ અને કપાલભાતિ પ્રાણાયામ ના શું ફાયદા થાય છે?
સ્વસ્થ રહેવા માટે, બધા આરોગ્ય નિષ્ણાતો યોગ્ય આહાર સાથે યોગ અને કસરતનો સમાવેશ કરવાની ભલામણ કરે છે. ઘણીવાર લોકો યોગ અને કસરત કરવાનું ટાળે છે અને એમ વિચારીને કે તે ખૂબ મુશ્કેલ છે અથવા તે કરવામાં ઘણો સમય લાગશે. પરંતુ, આવું બિલકુલ નથી. યોગ અને પ્રાણાયામ શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય બંને માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. અનુલોમ-વિલોમ અને કપાલભાતિ પ્રાણાયામ સ્વાસ્થ્યને ઘણી રીતે ફાયદો કરે છે.
Health Tips: ભૂલથી પણ આ લોકોએ ખાલી પેટે ચા ન પીવી જોઈએ, મોડું થાય તે પહેલાં જાણી લો
Health Tips: આજે અમે તમને એવા કેટલાક લોકો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમણે સવારે ખાલી પેટે ભૂલથી પણ ચા ન પીવી જોઈએ. સવારે ખાલી પેટે ચા પીવાથી તેમના સ્વાસ્થ્યને અનેક પ્રકારના નુકસાન થઈ શકે છે.