ગુજરાતી જોક્સ - પત્નીથી પરેશાન
પત્નીથી પરેશાન થઈને પતિ પંડિત પાસે ગયો અને
કહ્યું - પંડિતજી, શું એ સાચું છે કે મેં મારી પત્ની સાથે સાત જન્મની વાત સાચી છે ?
પંડિતજી - એ બિલકુલ ૧૦૦% સાચું છે.
પતિ - એનો અર્થ એ કે આત્મહત્યા કરીને પણ આપણે આ ડાકણથી બચી શકતા નથી...!!