દિવાળીની સફાઈ બધા લોકો કરે છે. દિવાળીના દિવસે મા લક્ષ્મીનુ પૂજન કરવામાં આવે છે જ્યા સાફ સફાઈ અને સજાવટ સારી હોય... ત્યા જ માતા લક્ષ્મીનુ આગમન થાય છે સુખ સમૃદ્ધિ આવે છે.