સંબંધિત સમાચાર
- LOC પર લેન્ડમાઈન બ્લાસ્ટ - LOC પર લેન્ડમાઈન બ્લાસ્ટ, નૌશેરામાં પેટ્રોલિંગ કરી બે જવાન શહીદ
- ઉતરાખંડના ચકરાતામાં મોટી રોડ દુર્ઘટના કાર ખીણમાં પડી, 14 લોકોના મોત
- National Unity Day 2021: સરદાર પટેલ માત્ર ઈતિહાસમાં જ નથી, તે આપણા સૌના હૃદયમાં પણ છે, PM મોદી અને રાષ્ટ્રપતિએ આપી શ્રદ્ધાંજલિ
- વિવાદોમાં JNU પ્રશાસન, વેબિનારના વિષય ‘Indian Occupation In Kashmir' ના વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ
- તમારા કારણે મોદી મજબૂત થઈ રહ્યા છે, PK પછી મમતાએ પણ કેન્દ્ર પર દાદાગીરીનો આરોપ લગાવતા કોંગ્રેસને ઘેરી હતી
સમીર વાનખેડેથી નારાજ થયા અમિત શાહ
નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)ના ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડે દ્વારા આર્યન ખાન ડ્રગ્સ કેસને (Aryan Khan Drugs Case) જે રીતે હેન્ડલ કરવામાં આવ્યો હતો તેને કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ખૂબ જ ગંભીરતાથી લીધો છે. મળતી માહિતી મુજબ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સમીર વાનખેડેની કામગિરીથી ખૂબ નારાજ થયા છે. આ મામલે સૌથી ગંભીર બાબત એ છે કે NCB હેડક્વાર્ટરને પણ અંધારામાં રાખવામાં આવ્યું હતું.
આર્યન ખાન ડ્રગ્સ કેસમાં ખામીઓ સામે આવી
