1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. રથયાત્રા
  4. What is Netrotsava Vidhi

Jagannath Rath Yatra- નેત્રોત્સવ વિધિ એટલે શુ

rath yatra
Jagannath Rath Yatra- ભગવાન જગન્નાથજી રથયાત્રાના 15 દિવસ પહેલા પોતાના મોસાળ (સરસપુર) જાય છે. રથયાત્રા પહેલા ભગવાન જગન્નાથ 15 દિવસ મોસાળમાં જાય, આ પંદર દિવસમાં તે મામાના ઘરે મીઠાઇ અને જાંબુ વધુ આરોગે છે. જેના કારણે તેના આંખોમાં ચેપ લાગી જાય છે . આ કારણે ભગવાનની આંખો પર પાટા બાંધવામાં આવે છે.

ભગવાનના આંખેથી પાટા અષાઢી બીજના દિવસે વહેલી સવારે 4 વાગ્યે ખોલવામાં આવે છે.  ત્યાર પછી મંગળા આરતી થશે. મામાને ઘેરથી પંદર દિવસ પછી ભગવાન આવ્યા હોવાથી દર્શન કરવા માટે શ્રદ્ધાળુ ભાવિક ભક્તો ખૂબ મોટી સંખ્યામાં જગન્નાથજીના મંદિરમાં ઉમટી પડે છે. 

નેત્રોત્સવનું મહત્વ

ભગવાનના સ્વસ્થ થવાનું પ્રતીક માનવામાં આવે છે.
આ દિવસે લાંબા વિરામ બાદ પ્રથમ વખત ભક્તોને ભગવાનના દર્શન થાય છે.
નેત્રોત્સવ બાદ જ ભગવાન રથમાં બિરાજમાન થઈ જગન્નાથ રથયાત્રા માટે નીકળે છે
About Writer
મોનિકા સાહૂ છેલ્લા 12 વર્ષથી ડિજિટલ મીડિયા અને પત્રકારત્વ ક્ષેત્રે સક્રિય છે. હાલમાં તેઓ વેબદુનિયા ગુજરાતીમાં સહાયક સંપાદક  તરીકે કાર્યરત છે.   મોનિકા સાહૂને ડિજિટલ જર્નાલિઝમમાં 12 વર્ષથી વધુનો સમૃદ્ધ અનુભવ છે. તેમણે પોતાની કારકિર્દી દરમિયાન લોકસભા, વિધાનસભા અને સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીઓનું વિસ્તૃત અને અસરકારક કવરેજ કર્યું છે.   સમાચાર લેખન ઉપરાંત ગુજરાતી.... બધા વાંચો
આગળનો લેખ
Kheda news- વૃક્ષ પડતાં પતિ-પત્નીનું મોત