0

Jagannath Rath Yatra Wishes & Quotes in Gujarati : આ મેસેજ મોકલીને તમારા સંબંધીઓને આપો જગન્નાથ રથયાત્રાની શુભકામના

શનિવાર,જુલાઈ 6, 2024
rath yatra wishes
0
1
આવતીકાલે અષાઢી બીજને દિવસે અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં ભગવાન જગન્નાથની રથયાત્રા યોજાશે. અમદાવાદની રથયાત્રાની તૈયારીઓને આખરી ઓપ અપાઈ ચૂક્યો છે. શહેરમાં કાયદો વ્યવસ્થા અને શાંતિ જળવાઈ રહે તે માટે પોલીસે આગવી તૈયારીઓ કરી છે.
1
2
શહેરમાં ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા 7 જુલાઈના રોજ નીકળશે. આજે ભગવાન સરસપુર મામાના ઘરેથી નિજ મંદિરે પરત ફર્યા છે. મામાના ઘરે કેરી અને જાંબુ ખાવાથી ભગવાનને આંખો આવી છે. જેથી સવારે ભગવાનના આંખે પાટા બાંધવાની નેત્રોત્સવ વિધિ કરવામાં આવી હતી
2
3
શહેરમાં ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા 7મી જુલાઈ અષાઢી બીજને દિવસે યોજાશે. આ રથયાત્રામાં સુરક્ષા માટે 18 હજારથી વધુ સુરક્ષાકર્મીઓ ફરજ પર રહેશે. ત્યારે રથયાત્રા શાંતિપૂર્ણ રીતે યોજાય તે માટે શહેરમાં યાત્રાના સમગ્ર રૂટ પર આજે 15 હજારથી વધુ પોલીસ ...
3
4
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં પ્રતિ વર્ષે અષાઢી બીજે યોજાતી પરંપરાગત 147મી રથયાત્રા શાંતિ-સલામતી સાથે સફળતાપૂર્વક પાર પાડવાની પોલીસ તંત્રની સજ્જતાની ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠકમાં ઝીણવટ પૂર્વક સમીક્ષા કરી હતી
4
4
5
આજે અમે તમને ભગવાન જગન્નાથ, બલભદ્ર જી અને સુભદ્રા જીના રથ જગન્નાથ રથયાત્રાની સમાપ્તિ પછી શું થાય છે તેની માહિતી આપીશું.
5
6
આગામી 7 જુલાઈએ ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા યોજાશે. આજે જગન્નાથ મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ પત્રકાર પરિષદ કરી હતી. ઉત્તરપ્રદેશના હાથરસની ઘટનાને લઈ અમદાવાદની રથયાત્રામાં ભાગદોડ ન થાય તેના માટે મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ લોકોને અપીલ કરી હતી
6
7
તેથી મહીનો પહેલાથી જ તૈયારીઓ શરૂ થઈ જાય છે. આ તહેવાર કુળ 10 દિવસ સુધી ચાલે છે. તેમજ ભગવાન જગન્નાથના મંદિરના પ્રસાદની એક જુદી જ ખાસિયત છે. જગન્નાથ પુરીના મંદિરમાં ચઢાવવામાં આવતા ભોજનને મહાપ્રસાદ કહેવામાં આવે છે.
7
8
ભારતમાં ભગવાન જગન્નાથની રથયાત્રા દર વર્ષે આમ તો અનેક રાજ્યોમા નીકળે છે. પરંતુ બે સ્થાનની રથ યાત્રા ખૂબ જ જાણીતી છે અને એ છે એક ઓરિસ્સામાં આઅવેલ જગન્નાથપુરીની રથયાત્રા અને ગુજરાતના અમદાવાદમાં નીકળતી રથયાત્રા.
8
8
9
ભક્તો ભગવાનના મંદિરમાં તો દર્શન કરવા બારેમાસ જાય છે,પરંતુ અષાઢી બીજ એક એવો અવસર છે જ્યારે ભગવાન સ્વયં ભક્તોને દર્શન આપવા તેમની પાસે જાય છે. પુરી અને અમદાવાદ સહિત અનેક શહેરોમાં અષાઢી બીજે જગન્નાથજીની રથયાત્રા નીકળે છે. જેમાં લાખો ભક્તો દર્શનનો લાભ લે ...
9
10
Jagannath Rath Yatra 2024- ભગવાન જગન્નાથ જ ભગવાન વિષ્ણુના પૂર્ણ કળા અવતાર શ્રીકૃષ્નનુ જ એક સ્વરૂપ છે. તેનો એક વિશાળ મંદિર ઓડિશા રાજ્યના પુરીમાં સ્થિત છે. આ શહેરનુ નામ જ જગન્નાથ પુરીથી નિકળીને પુરી બન્યો છે
10
11
ગુજરાત જાહેર સલામતી અમલીકરણ અધિનિયમ 2022 સમગ્ર રાજયમાં અમલમાં છે.
11
12
ગુજરાત જાહેર સલામતી અમલીકરણ અધિનિયમ 2022 સમગ્ર રાજયમાં અમલમાં છે.
12
13
શહેરમાં જગતના નાથ ભગવાન જગન્નાથજીની નગરચર્યાની તૈયારીઓ લગભગ પૂર્ણ થઈ ગઈ છે. આગામી 7 જુલાઈના રોજ ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળશે.
13
14
Jagannath Yatra Facts - દર વર્ષે, ઓડિશાના કે જગન્નાથ પુરીમાં હાજર ભગવાન જગન્નાથની અદ્ભુત શોભાયાત્રા નીકળે છે.
14
15
ગુજરાતના સૌથી મોટા કબુતર બાજી કૌભાંડના કેસની તપાસ કરી રહેલી સ્ટેટ મોનીટરીંગ સેલના અધિકારીઓએ તાજેતરમાં જ મુખ્ય આરોપી બોબી પટેલના ભાગીદાર અને સહઆરોપી કલ્પેશ પટેલને અડાલજ પાસેથી ઝડપી લીધો હતો
15
16
આજે અમદાવાદમાં ભારતની બીજા નંબરની સૌથી મોટી રથયાત્રા યોજાઈ રહી છે. 146મી રથયાત્રામાં ભગવાનની નગરચર્યા સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કીર્તિમાનોનાં વખાણ કરાયાં છે. આજે યોજાઈ રહેલી રથયાત્રામાં નરેન્દ્ર મોદી અને વિશ્વના નેતાઓ સાથેની તસવીરો ટેબ્લોમાં ...
16
17
Ahmedabad 146th Rath Yatra આજે ભગવાન જગન્નાથની 146 મી રથયાત્રા નીકળશે ત્યારે તેના પહેલાં તમામ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ વચ્ચે વડાપ્રધાન મોદીએ અમદાવાદના જગન્નાથ મંદિરમાં પ્રસાદ મોકલાવ્યો છે. વડાપ્રધાન મોદીએ 6 ટોકરીઓ ભરી જાંબુ, મગ, કેરી, કાકડીનો પ્રસાદ ...
17
18
Ahmedabad 146th Rath Yatra આજે ભગવાન જગન્નાથની 146 મી રથયાત્રા નીકળશે ત્યારે તેના પહેલાં તમામ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ વચ્ચે વડાપ્રધાન મોદીએ અમદાવાદના જગન્નાથ મંદિરમાં પ્રસાદ મોકલાવ્યો છે. વડાપ્રધાન મોદીએ 6 ટોકરીઓ ભરી જાંબુ,
18
19
શહેરમાં 20મી જૂન મંગળવારે ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા યોજાશે. મંદિર અને પોલીસ તંત્ર દ્વારા રથયાત્રાની તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. આ દરમિયાન સુરક્ષાના ભાગરૂપે શહેરમાં અમુક રસ્તાઓ બંધ કરવા ટ્રાફિક પોલીસે જાહેરનામું બહાર પાડ્યું છે
19