0
145th Jagannath Rathyatra Live - જગતના નાથ નગરચર્યાએ નીકળ્યા,ગજરાજ રાયપુર પહોંચ્યા, જગન્નાથનો રથ કોર્પોરેશન પહોંચ્યો
શુક્રવાર,જુલાઈ 1, 2022
0
1
Jagannath Yatra Mahaprasad: તેથી જ જગન્નાથ મંદિરના પ્રસાદને 'મહાપ્રસાદ' કહેવામાં આવે છે, કારણો જાણીને નવાઈ લાગશે
1
2
અષાઢી બીજ : ગગનમાં ગુંજશે 'જય જગન્નાથ'નો જયનાદ : ઠેર ઠેર રથયાત્રા
2
3
ચાલો ભગવાન જગન્નાથને વૈશ્વિક શાંતિ અને સુખની પ્રાર્થના કરવા નમન કરીએ. કોઈ પણ બીમારીથી પીડાય નહીં, અને કોઈ તિરસ્કાર ન કરે. અહીં તમને ખૂબ શુભ રથયાત્રા 2022 ની શુભેચ્છા.
3
4
Kutchi New Year 'Ashadhi Beej' - ભારતમાં અષાઢી બીજના મહાપર્વે ગુજરાતમાં અમદાવાદ અને જગન્નાથપુરીમાં અભૂતપૂર્વ રથયાત્રાના દર્શન પ્રતિવર્ષ લાખો-કરોડો લોકો પ્રત્યક્ષ અને દૂરદર્શન પર કરી ધન્યતા અનુભવતા હોય છે. આ પ્રણાલી અનેક વર્ષોથી ચાલી આવે છે.
4
5
ભગવાન જગન્નાથની રથયાત્રા 01 જુલાઇ શુક્રવારથી શરૂ થશે.
ભગવાન જગન્નાથના રથને નંદીઘોષ કહેવામાં આવે છે.
ભગવાન જગન્નાથના રથમાં કુલ 16 પૈડા છે.
5
6
રાજ્યભરમાં યોજાનાર ભગવાન જગન્નાથજીની રથયાત્રાની સુરક્ષા વ્યવસ્થા બાબત તમામ પોલીસ અધિક્ષકો અને પોલીસ કમિશનર સાથે ગૃહમંત્રીની અધ્યક્ષતામાં મહત્વપૂર્ણ બેઠક યોજાઇ છે.અમદાવાદ સહિત રાજ્યભરમાં આગામી અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજીની રથયાત્રા ભક્તિ ભાવ ...
6
7
ભગવાન જગન્નાથ, બલરામ અને સુભદ્રાજીની અધૂરી મૂર્તિની પાછળ છે આ કથા
7
8
Jagannath Puri મંદિર ના 6 રોચક તથ્ય
8
9
શુ આપ જાણો છો રથયાત્રામાં મગ અને કાકડીનો પ્રસાદ જ શા માટે આપવામાં આવે છે ?
9
10
Jagannath Rath Yatra 2022- જગન્નાથ યાત્રા શરૂ થવામાં આટલા જ દિવસ બાકી છે જાણો શેડ્યૂલ અને રોચક વાતોં
10
11
ભગવાન જગન્નાથજીની રથયાત્રા સમગ્ર અમદાવાદ માટે ઐતિહાસિક ક્ષણ હોય છે. વર્ષોથી યોજાતી આ રથયાત્રા અમદાવાદ જ નહિ પરંતુ સમગ્ર ગુજરાત માટે આસ્થા અને ભક્તિનું કેન્દ્ર બની રહે છે. આ યાત્રામાં દેશ વિદેશના અનેક શ્રદ્ધાળુઓ ભાવ પૂર્વક જોડાય છે
11
12
અમદાવાદની રથયાત્રામાં 18 ગજરાજ, 101 ટ્રક, 30 અખાડા, 18 ભજન મંડળી, 2 હજાર સાધુસંતો જોડાશે
12
13
ભગવાન જગન્નાથની રથયાત્રા બે વર્ષ બાદ યોજાઇ રહી છે. કોરોનાને કારણે બે વર્ષ સુધી ભક્તો ભગવાનની રથયાત્રાનો લ્હાવો લેવાથી વંચિત રહ્યા હતા. આ વખતે રથયાત્રા નીકળી રહી છે જેથી ખુબ મોટાપ્રમાણમાં ભાવિકો ઉમટી પડે તેવા રિપોર્ટ છે. આ સાથે આઇબીના રિપોર્ટમાં પણ ...
13
14
Rathyatra Route- રથયાત્રા રૂટને નો પાર્કિંગ ઝોન તૈયાર- 30 જૂનની રાતથી રસ્તાઓને બંધ કરાશે
14
15
જગન્નાથજીના 145મી રથયાત્રા દરમિયાન ટ્રાફિક વિભાગે વિશેષ આયોજન કર્યું છે. જેમાં રથયાત્રાના રૂટને ના પાર્કિંગ ઝોન જાહેર કરાયો છે. આ સાથે રથયાત્રાના રૂટનો રસ્તો રાતથી બંધ કરવામાં આવશે અને જ્યાં સુધી રથયાત્રા નીજમંદિરે ન પહોંચે ત્યાં રસ્તો બંધ રહેશે.
15
16
જગન્નાથ રથાયાત્રાની પરંપરા કેવી રીતે શરૂ થઈ જાણો 4 કથાઓ
16
17
Jagannath Yatra 2022 - શા માટે કાઢવામાં આવે છે જગન્નાથ રથયાત્રા ,
17
18
ગુજરાતની શાન સમજાતી ભગવાન જગન્નાથની રથયાત્રા દરવર્ષે અમદાવાદમાં અષાઢ સુદ બીજના દિવસે પરંપરાગત રીતે નીકળે છે. હિન્દુ ધર્મનું પ્રતિક ગણાતી આ રથયાત્રામાં ભગવાન જગન્નાથ, બલરામ અને બહેન સુભદ્રા રથમાં નગરયાત્રા કરવા નીકળે છે. ભગવાન જગન્નાથની આ રથયાત્રા ...
18
19
અમદાવાદ શહેરમાં કોરોનાના કેસોમાં રોજેરોજ ઝડપથી વધારો થઈ રહ્યો છે. તેથી રથયાત્રામાં જોડાનારી ભજનમંડળીઓ પ્રસાદનું વિતરણ કરનારી મોટર, ટ્રકોમાં પ્રવાસ કરનારાઓ તથા અખાડાના અખાડિયન સહિત અને સ્વયંસેવકોના રથયાત્રાના બે-ત્રણ દિવસ પહેલાં આરટીપીસીઆર ટેસ્ટ કરવા ...
19