સોમવાર, 7 એપ્રિલ 2025
0

Jagannath Rath Yatra Wishes & Quotes in Gujarati : આ મેસેજ મોકલીને તમારા સંબંધીઓને આપો જગન્નાથ રથયાત્રાની શુભકામના

શનિવાર,જુલાઈ 6, 2024
rath yatra wishes
0
1
આવતીકાલે અષાઢી બીજને દિવસે અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં ભગવાન જગન્નાથની રથયાત્રા યોજાશે. અમદાવાદની રથયાત્રાની તૈયારીઓને આખરી ઓપ અપાઈ ચૂક્યો છે. શહેરમાં કાયદો વ્યવસ્થા અને શાંતિ જળવાઈ રહે તે માટે પોલીસે આગવી તૈયારીઓ કરી છે.
1
2
શહેરમાં ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા 7 જુલાઈના રોજ નીકળશે. આજે ભગવાન સરસપુર મામાના ઘરેથી નિજ મંદિરે પરત ફર્યા છે. મામાના ઘરે કેરી અને જાંબુ ખાવાથી ભગવાનને આંખો આવી છે. જેથી સવારે ભગવાનના આંખે પાટા બાંધવાની નેત્રોત્સવ વિધિ કરવામાં આવી હતી
2
3
શહેરમાં ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા 7મી જુલાઈ અષાઢી બીજને દિવસે યોજાશે. આ રથયાત્રામાં સુરક્ષા માટે 18 હજારથી વધુ સુરક્ષાકર્મીઓ ફરજ પર રહેશે. ત્યારે રથયાત્રા શાંતિપૂર્ણ રીતે યોજાય તે માટે શહેરમાં યાત્રાના સમગ્ર રૂટ પર આજે 15 હજારથી વધુ પોલીસ ...
3
4
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં પ્રતિ વર્ષે અષાઢી બીજે યોજાતી પરંપરાગત 147મી રથયાત્રા શાંતિ-સલામતી સાથે સફળતાપૂર્વક પાર પાડવાની પોલીસ તંત્રની સજ્જતાની ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠકમાં ઝીણવટ પૂર્વક સમીક્ષા કરી હતી
4
4
5
આજે અમે તમને ભગવાન જગન્નાથ, બલભદ્ર જી અને સુભદ્રા જીના રથ જગન્નાથ રથયાત્રાની સમાપ્તિ પછી શું થાય છે તેની માહિતી આપીશું.
5
6
આગામી 7 જુલાઈએ ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા યોજાશે. આજે જગન્નાથ મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ પત્રકાર પરિષદ કરી હતી. ઉત્તરપ્રદેશના હાથરસની ઘટનાને લઈ અમદાવાદની રથયાત્રામાં ભાગદોડ ન થાય તેના માટે મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ લોકોને અપીલ કરી હતી
6
7
તેથી મહીનો પહેલાથી જ તૈયારીઓ શરૂ થઈ જાય છે. આ તહેવાર કુળ 10 દિવસ સુધી ચાલે છે. તેમજ ભગવાન જગન્નાથના મંદિરના પ્રસાદની એક જુદી જ ખાસિયત છે. જગન્નાથ પુરીના મંદિરમાં ચઢાવવામાં આવતા ભોજનને મહાપ્રસાદ કહેવામાં આવે છે.
7
8
ભારતમાં ભગવાન જગન્નાથની રથયાત્રા દર વર્ષે આમ તો અનેક રાજ્યોમા નીકળે છે. પરંતુ બે સ્થાનની રથ યાત્રા ખૂબ જ જાણીતી છે અને એ છે એક ઓરિસ્સામાં આઅવેલ જગન્નાથપુરીની રથયાત્રા અને ગુજરાતના અમદાવાદમાં નીકળતી રથયાત્રા.
8
8
9
ભક્તો ભગવાનના મંદિરમાં તો દર્શન કરવા બારેમાસ જાય છે,પરંતુ અષાઢી બીજ એક એવો અવસર છે જ્યારે ભગવાન સ્વયં ભક્તોને દર્શન આપવા તેમની પાસે જાય છે. પુરી અને અમદાવાદ સહિત અનેક શહેરોમાં અષાઢી બીજે જગન્નાથજીની રથયાત્રા નીકળે છે. જેમાં લાખો ભક્તો દર્શનનો લાભ લે ...
9
10
Jagannath Rath Yatra 2024- ભગવાન જગન્નાથ જ ભગવાન વિષ્ણુના પૂર્ણ કળા અવતાર શ્રીકૃષ્નનુ જ એક સ્વરૂપ છે. તેનો એક વિશાળ મંદિર ઓડિશા રાજ્યના પુરીમાં સ્થિત છે. આ શહેરનુ નામ જ જગન્નાથ પુરીથી નિકળીને પુરી બન્યો છે
10
11
ગુજરાત જાહેર સલામતી અમલીકરણ અધિનિયમ 2022 સમગ્ર રાજયમાં અમલમાં છે.
11
12
ગુજરાત જાહેર સલામતી અમલીકરણ અધિનિયમ 2022 સમગ્ર રાજયમાં અમલમાં છે.
12
13
શહેરમાં જગતના નાથ ભગવાન જગન્નાથજીની નગરચર્યાની તૈયારીઓ લગભગ પૂર્ણ થઈ ગઈ છે. આગામી 7 જુલાઈના રોજ ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળશે.
13
14
Jagannath Yatra Facts - દર વર્ષે, ઓડિશાના કે જગન્નાથ પુરીમાં હાજર ભગવાન જગન્નાથની અદ્ભુત શોભાયાત્રા નીકળે છે.
14
15
ગુજરાતના સૌથી મોટા કબુતર બાજી કૌભાંડના કેસની તપાસ કરી રહેલી સ્ટેટ મોનીટરીંગ સેલના અધિકારીઓએ તાજેતરમાં જ મુખ્ય આરોપી બોબી પટેલના ભાગીદાર અને સહઆરોપી કલ્પેશ પટેલને અડાલજ પાસેથી ઝડપી લીધો હતો
15
16
આજે અમદાવાદમાં ભારતની બીજા નંબરની સૌથી મોટી રથયાત્રા યોજાઈ રહી છે. 146મી રથયાત્રામાં ભગવાનની નગરચર્યા સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કીર્તિમાનોનાં વખાણ કરાયાં છે. આજે યોજાઈ રહેલી રથયાત્રામાં નરેન્દ્ર મોદી અને વિશ્વના નેતાઓ સાથેની તસવીરો ટેબ્લોમાં ...
16
17
Ahmedabad 146th Rath Yatra આજે ભગવાન જગન્નાથની 146 મી રથયાત્રા નીકળશે ત્યારે તેના પહેલાં તમામ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ વચ્ચે વડાપ્રધાન મોદીએ અમદાવાદના જગન્નાથ મંદિરમાં પ્રસાદ મોકલાવ્યો છે. વડાપ્રધાન મોદીએ 6 ટોકરીઓ ભરી જાંબુ, મગ, કેરી, કાકડીનો પ્રસાદ ...
17
18
Ahmedabad 146th Rath Yatra આજે ભગવાન જગન્નાથની 146 મી રથયાત્રા નીકળશે ત્યારે તેના પહેલાં તમામ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ વચ્ચે વડાપ્રધાન મોદીએ અમદાવાદના જગન્નાથ મંદિરમાં પ્રસાદ મોકલાવ્યો છે. વડાપ્રધાન મોદીએ 6 ટોકરીઓ ભરી જાંબુ,
18
19
શહેરમાં 20મી જૂન મંગળવારે ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા યોજાશે. મંદિર અને પોલીસ તંત્ર દ્વારા રથયાત્રાની તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. આ દરમિયાન સુરક્ષાના ભાગરૂપે શહેરમાં અમુક રસ્તાઓ બંધ કરવા ટ્રાફિક પોલીસે જાહેરનામું બહાર પાડ્યું છે
19

ભરેલા કારેલાનું શાક

ભરેલા કારેલાનું શાક
ભરેલા કારેલાનો સ્વાદ ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. તેમાં સ્ટફિંગ ડુંગળી અને મસાલાના મિશ્રણથી ...

ઘરે પર આ 5 steps માં બનાવો મલાઈ કોફતા અને સ્વાદનો લો મજા

ઘરે પર આ 5 steps માં બનાવો મલાઈ કોફતા અને સ્વાદનો લો મજા
જો તમે પણ ક્યારેય ખાવામાં કંઈક ખાસ અને ટેસ્ટી બનાવવા માંગો છો તો મલાઈ કોફતા એક સારુ ઓપ્શન ...

કુટીનો દારો નો ચીલા

કુટીનો દારો નો ચીલા
કુટીનો દારો નો દાણો ચીલાકુટીનો દારો નો લોટ એ ઉપવાસમાં વપરાતા મુખ્ય અનાજમાંથી એક છે. ...

ફક્ત 1 રૂપિયાની આ વસ્તુથી જૂની પેઇન્ટની ડોલ સાફ કરો, તે ...

ફક્ત 1 રૂપિયાની આ વસ્તુથી જૂની પેઇન્ટની ડોલ સાફ કરો, તે ઘસ્યા વિના નવીની જેમ ચમકશે.
સૂકા પેઇન્ટની ડોલ કેવી રીતે સાફ કરવી: ઘરની પેઇન્ટિંગ માટે, આપણે બજારમાંથી પેઇન્ટની ડોલ ...

કાગડા અને કોયલ

કાગડા અને કોયલ
આ રીતે તે રાહ જોતો રહે છે. એકવાર કોયલ તેના માળામાં ઇંડા મૂકે છે. એક દિવસ તે ખોરાકની ...

મનોજ કુમાર પંચતત્વમાં વિલીન, પુત્ર કુણાલે આપી મુખાગ્નિ, ...

મનોજ કુમાર પંચતત્વમાં વિલીન, પુત્ર કુણાલે આપી મુખાગ્નિ, રાજકીય સમ્માન સાથે આપી વિદાય
બોલીવુડના દિગ્ગજ અભિનેતા મનોજ કુમાર પંચતત્વમાં વિલિન થઈ ચુક્યા છે. દિગ્ગજ અભિનેતાના પુત્ર ...

CID માં ACP પ્રદ્યુમનની થશે મોત ? બીજી સીજનમાં જોવા મળશે ...

CID માં ACP પ્રદ્યુમનની થશે મોત ? બીજી સીજનમાં જોવા મળશે મોટું ટ્વીસ્ટ, જાણો શું છે હકીકત
શિવાજી સાટમની સફર CID ના આગામી એપિસોડમાં સમાપ્ત થવા જઈ રહી છે. એસીપી પ્રદ્યુમન બોમ્બ ...

હંસિકા મોટવાણીએ હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો, ભાભીના આરોપો ...

હંસિકા મોટવાણીએ હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો, ભાભીના આરોપો ખોટા ગણાવ્યા
હંસિકા મોટવાણીએ પોતાની ભાભી મુસ્કાન નેન્સી જેમ્સ દ્વારા દાખલ કરાયેલી FIR રદ કરવા માટે ...

Bahuchar mataji mandir- અષ્ટમીના દિવસે લોકો સુરતના બહુચર ...

Bahuchar mataji mandir- અષ્ટમીના દિવસે લોકો સુરતના બહુચર માતાના મંદિરે દર્શન માટે જાય છે, તેને સંતાન પ્રાપ્તિ માટે શુભ માનવામાં આવે છે.
નવરાત્રિ દરમિયાન, વહેલી સવારે ઘરે અષ્ટમીની પૂજા કર્યા પછી, લોકો તેમના પરિવાર સાથે શહેરમાં ...

શશિ કપૂર - ધર્મેન્દ્ર લાલચી છે.. મનોજ કુમારનો જ્યારે ફુટ્યો ...

શશિ કપૂર - ધર્મેન્દ્ર લાલચી છે.. મનોજ કુમારનો જ્યારે ફુટ્યો ગુસ્સો, બંને એક્ટરને માર્યો હતો ટોણો
Manoj Kumar Death: મનોજ કુમારનુ નિધન થઈ ગયુ છે. તેમનો અંતિમ સંસ્કાર શનિવારે મુંબઈમં થશે. ...

Maa Durga aur Kalash Visarjan - નવ દિવસ સુધી દેવી દુર્ગાની ...

Maa Durga aur Kalash Visarjan - નવ દિવસ સુધી દેવી દુર્ગાની પૂજા કર્યા પછી, આ પદ્ધતિથી કલશ અને મૂર્તિનું વિસર્જન કરો.
ચૈત્ર નવરાtત્રિના નવ દિવસ સુધી મા દુર્ગાની પૂજા કર્યા પછી દસમા દિવસે કલશ અને માતરાની ...

Happy Ram Navami 2025 Wishes in Gujarati - રામ નવમીની ...

Happy Ram Navami 2025 Wishes in Gujarati - રામ નવમીની શુભેચ્છા
Happy Ram Navami 2025 Wishes: રામ નવમીના દિવસે હિન્દુ ધર્મના દરેક વ્યક્તિ માટે ખૂબ જ ખાસ ...

Navratri Day 8: મહાગૌરી માતાના મંત્ર, જાણો દૈવી સ્વભાવ, શું ...

Navratri Day 8: મહાગૌરી માતાના મંત્ર, જાણો દૈવી સ્વભાવ, શું પ્રસાદ ચઢાવશો
માઁ દુર્ગાજીનું આઠમી શક્તિનુ નામ છે મહાગૌરી. દુર્ગાપૂજાના આઠમાં દિવસે મહાગૌરીની ઉપાસનાનુ ...

Bhandara Bhojan- ભંડારામાં ભોજન ન ખાવું જોઈએ, જાણો કારણ

Bhandara Bhojan- ભંડારામાં ભોજન ન ખાવું જોઈએ, જાણો કારણ
હિંદુ ધર્મમાં, કોઈપણ શુભ કાર્ય અથવા પૂજા પછી ભંડારાનું આયોજન કરવામાં આવે છે. માત્ર હિંદુ ...

Ram Navami 2025- સુખ અને સૌભાગ્ય વધારવા માટે રામનવમીના ...

Ram Navami 2025- સુખ અને સૌભાગ્ય વધારવા માટે રામનવમીના દિવસે શું કરવું અને કઈ વસ્તુઓ ટાળવી? જાણો..
રામ નવમીના દિવસે શું કરવું?સવારે વહેલા ઉઠો, સ્નાન કરો અને સ્વચ્છ વસ્ત્રો પહેરો.ભગવાન ...