રવિવાર, 28 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: મંગળવાર, 2 નવેમ્બર 2021 (12:43 IST)

મોદી 5 નવેમ્બરે કેદરાનાથના પ્રવાસે

ઉત્તરાખંડના તીર્થ પુરોહિતોએ પાંચ નવેમ્બરના રોજ પ્રધાનમંત્રી મોદીના કેદાર ધામ પ્રવાસ દરમિયાન વિરોધ કરવાની જાહેરાત કરી છે. 
 
વડાપ્રધાન મોદીના 5 નવેમ્બરના કેદારનાથ પ્રવાસ પહેલા સીએમ પુષ્કર સિંહ ધામી અને પ્રદેશ અધ્યક્ષ મદન કૌશિક સોમવારે સાંજે નવી દિલ્હી રવાના થઈ ગયા હતા. જ્યાં પાર્ટી હાઈકમાન્ડ સાથે આ મુદ્દે ગહન ચર્ચા થઈ શકે છે. મદન કૌશિક સાથે ગયેલા ધામી રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાથે પણ વાતચીત કરી શકે છે.