સંબંધિત સમાચાર
- અમદાવાદીઓને એક જ સ્માર્ટકાર્ડ હેઠળ અનેક સુવિધાઓ મળશે, દાહોદ, રાજકોટ ગાંધીનગર બનશે સ્માર્ટ સીટી
- અમદાવાદમાંથી ઈસ્લામિક સ્ટેટ આઈએસના બે ત્રાસવાદી ઝડપાયા
- ગુજરાતમાં આઈબીના રીપોર્ટ પ્રમાણે 85 બેઠકો ભાજપ અને 95 બેઠકો કોંગ્રેસને મળવાની શક્યતાઓ
- રાહુલ સાથેની કથિત મુલાકાતમાં હાર્દિકે કઇ શરતો મુકી ?
- વરુણ અને રેશમાની પ્રેસ કોન્ફરન્સમાં હલ્લાબોલ, અધવચ્ચે પ્રેસ કોન્ફરન્સ અટકાવી
ગુજરાત - દાહોદના જસવાડા ગામમાં હિંસા, પોલીસ ફાયરિંગમાં એકનુ મોત
ગુજરાતના દાહોદના જસવાડા ગામમાં હિંસાને કારણે ફાયરિંગમાં એક ગ્રામીણનુ મોત થયુ છે. ગુસ્સામાં આવેલા ગામના લોકોએ ગઈકાલે સાંજે પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો અને પોલીસને ગાડી સળગાવી દીધી.
ગામના લોકોએ પોલીસ ધરપકડમાં એક યુવકના મોતનો આરોપ લગાવ્ય છે. તેમનુ કહેવુ છે કે પોલીસે એફઆઈઆર કરવાની ના પાડી દીધી. ધરપકડ દરમિયાન મોત માટે જવાબદાર વ્યક્તિ વિરુદ્ધ એફઆઈઆરથી ઈનકાર કરવાની વાત કહેવામાં આવી રહી છે.
