મંગળવાર, 3 જૂન 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
વીડિયો
સિનેજગત
રમત
જ્યોતિષ
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
વીડિયો
સિનેજગત
રમત
જ્યોતિષ
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
સમાચાર જગત
ગુજરાત સમાચાર
સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
સંબંધિત સમાચાર
ગુજરાતી જોક્સ - ચશ્મા
ગુજરાતી જોક્સ - લગ્ન
ગુજરાતી જોક્સ - અક્કલ કોની ગઈ
ગુજરાતી ઍડલ્ટ જોક્સ - પ્રેમિકા
ગુજરાતી જોક્સ- 12 પાસ અને ફેલ
ગુજરાતી જોક્સ - સુહાગરાત
સાહિત્ય પ્રેમી વરરાજાએ સુહાગરાતના દિવસે પોતાની નવી નવેલી દુલ્હનને પ્રેમથી કહ્યુ - પ્રિય આજથી તુ જ મારી કવિતા...ભાવના અને કામના છે...
દુલ્હને આ સાંભળીને કહ્યુ - મારે માટે પણ આજથી તુ જ મારો દિનેશ... સુરેશ અને રાકેશ છે...
વેબદુનિયા પર વાંચો :
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
જરૂર વાંચો
શું તમે જાણો છો કે રાત્રે બ્રા પહેરીને સૂવાથી સ્તનને શું થાય છે?
સ્ત્રીઓ માટે સ્તન આરામ ઘણી રીતે ફાયદાકારક છે. ખોટી રીતે બ્રા પહેરવી અથવા ખોટી રીતે ફિટિંગવાળી બ્રા પહેરવી તમારા માટે ખરાબ હોઈ શકે છે. આપણે જાણીએ છીએ કે બ્રા પહેરવી તમારા માટે સારી હોઈ શકે છે, પરંતુ સૌથી મોટી મૂંઝવણ એ છે કે તમારે બ્રા પહેરીને સૂવું જોઈએ કે નહીં
આ ટિપ્સની મદદથી ઉનાળામાં પરફેક્ટ તડકા દહીં ભાત બનાવો
ઉનાળામાં વધુ પડતી ગરમી તમને પરેશાન કરી શકે છે. આવી સ્થિતિમાં, આપણે બધા એવું ખાવા માંગીએ છીએ જે હળવું અને ઠંડુ હોય. આ જ કારણ છે કે ઉનાળાના દિવસોમાં દહીં ચોક્કસપણે આહારમાં શામેલ કરવામાં આવે છે. જોકે દહીં ઘણી અલગ અલગ રીતે ખાઈ શકાય છે.
વજન ઘટાડવાની સાચી રીત કઈ છે? શું ખાવું, શું ન ખાવું, કેટલા કલાક કસરત કરવી, જાણો સમ્પૂર્ણ માહિતી
જાડાપણું એ માત્ર શારીરિક સમસ્યા નથી પણ ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર, હૃદય રોગ અને અન્ય ઘણા રોગોનું કારણ પણ બને છે. તેથી, વજન ઘટાડવું એ માત્ર સૌંદર્યલક્ષી દૃષ્ટિકોણથી જ નહીં, પરંતુ સ્વાસ્થ્યના દૃષ્ટિકોણથી પણ મહત્વપૂર્ણ છે.
Manchurian Recipe - ડ્રાય વેજ મંચુરિયન બનાવવાની સરળ રેસીપી
ચાલો આજે કંઈક ચાઈનીઝ ખાઈએ. આવું સામાન્ય રીતે ત્યારે થાય છે જ્યારે તમને કંઈક મસાલેદાર ખાવાનું મન થાય છે. ખરેખર, ચાઈનીઝ વાનગીઓ ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે અને તે સરળતાથી બની જાય છે. અને ડ્રાય વેજ મંચુરિયન બનાવવાની સરળ રેસીપી
Tanning Remove- ત્વચાની ટેનિંગ દૂર કરવા માટે કયું વધુ અસરકારક છે ટામેટા કે કાકડી
કાકડી ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તે માત્ર ત્વચાને ઠંડુ જ નહીં પરંતુ સૂર્યના કારણે સૂકી ત્વચાને ભેજયુક્ત પણ બનાવે છે. આનાથી ત્વચાને ઘણી રાહત મળે છે. કાકડી ત્વચામાં લાલાશ, બળતરા અને સનબર્ન ઘટાડે છે. કાકડી વિટામિન સી અને એન્ટી-ઓક્સિડન્ટથી ભરપૂર હોવાને કારણે ત્વચાને લાઇટનર તરીકે પણ કામ કરે છે. તમે કાકડીનો રસ કાઢીને તેને સીધા ચહેરા પર લગાવી શકો છો અથવા ઠંડા કાકડીના ટુકડા લઈ શકો છો અને તેને ચહેરા પર લગાવી શકો છો
વીડિયો
Watch More Videos
નવીનતમ
RCB ની જીત પર વિરાટ કોહલીનુ મંદિર બનાવશે નકુલ મેહતા, વચન આપ્યુ - વિજય માલ્યાનુ કર્જ ચુકવી દઈશ.. બસ જીતો
ટીવી અભિનેતા નકુલ મેહતા આઈપીએલ 2025 ની ફાઈનલમાં આરસીબીની જીત માટે ખૂબ જ ઉત્સાહિત છે. તેમણે જો આરસીબી જીતે તો વિરાટ કોહલી માટે મંદિર બનાવવાનુ, કન્નડ ભાષા સીખવાનુ અને વિજય માલ્યાનુ કર્જ ચુકવવાનુ વચન આપી દીધુ છે
Dangerous Hill Station In Monsoon - આ 5 સ્થાન પર ફરવા જતા પહેલા 100 વાર વિચારજો, નહી તો મુશ્કેલીમાં મુકાશે જીવ !
Dangerous Hill Station In Monsoon: વરસાદના દિવસોમાં ફરવા જવુ જીવ જોખમમા નાખી શકે છે. ખાસ કરીને પર્વતીય વિસ્તારોમાં ક્યારે આકાશમાંથી આફત વરસવા લાગે તે કહેવાય નહી. તેથી માનસૂનમાં આ સ્થાન પર ભૂલથી પણ ન જવુ જોઈએ. જાણો ચોમાસામાં સૌથી ખતરનાક સ્થાન કયા છે ?
IPL માં પ્રીતિ ઝીંટાની બલ્લે-બલ્લે, પંજાબ કિંગ્સની જીત પછી અભિનેત્રીની સ્પેશ્યલ પોસ્ટ કેમ થઈ રહી છે વાયરલ ?
પંજાબ કિંગ્સે રવિવારે મુંબઈ ઈન્ડિયન્સ સામે શાનદાર જીત મેળવીને આઈપીએલ ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. હવે તેમનો મુકાબલો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે થશે. પંજાબની જીત બાદ પ્રીતિ ઝિન્ટાની પોસ્ટ ટ્રેન્ડ કરી રહી છે.
રેલ્વે સ્ટેશનો અને ટ્રેનોમાં વીડિયો અને ફોટા લેવા મોંઘા પડી શકે છે, બ્લોગર્સ અને યુટ્યુબરોએ ધ્યાન રાખવું જોઈએ
પૂર્વીય રેલ્વેએ બ્લોગર્સ અને યુટ્યુબર્સને વિનંતી કરી છે કે તેઓ પ્લેટફોર્મ, રેલ્વે સ્ટેશનો અને ટ્રેનોની અંદર વીડિયો ન બનાવે. આ સાથે, તેઓએ ફોટા પણ ન લેવા જોઈએ. આ માટે, સ્ટેશન પર હાજર અધિકારીઓને પણ વિનંતી કરવામાં આવી છે કે તેઓ ખાતરી કરે કે કોઈપણ મહત્વપૂર્ણ સ્ટેશનોના ફોટા કે વીડિયો ન લેવામાં આવે. જો બ્લોગર્સ અને યુટ્યુબર આનું ધ્યાન રાખે, તો રેલ્વે સ્ટેશનની સુરક્ષાને નુકસાન ન થાય.
હાઉસફુલ 5 ના ઈવેંટમાં બેકાબુ થઈ ભીડ, ચીસો પાડવા લાગ્યા મહિલાઓ અને બાળકો, અક્ષય કુમારે હાથ જોડીને કરી વિનંતી
અક્ષય કુમાર તેની આખી ટીમ સાથે આ દિવસોમાં 'હાઉસફુલ 5' ના પ્રમોશનમાં વ્યસ્ત છે. તાજેતરમાં, અભિનેતા ફિલ્મના સમગ્ર સ્ટાર કાસ્ટ સાથે ફિલ્મના પ્રમોશન માટે પુણેના એક મોલમાં પહોંચ્યા હતા, જ્યાં ભીડમાં અંધાધૂંધી મચી ગઈ હતી.
ધર્મ
Ganga Dussehra 2025: ગંગા દશેરા પર આ મંત્રોનો જાપ કરવાથી તમારું ભાગ્ય થશે ઉજ્જવળ અને તમારી બધી ઇચ્છાઓ થશે પૂરી
Ganga Dussehra 2025: ગંગા દશેરાના પવિત્ર પ્રસંગે, પૂજાની સાથે, તમારે કેટલાક ખાસ મંત્રોનો જાપ પણ કરવો જોઈએ. આ મંત્રોનો જાપ કરવાથી તમને માત્ર આધ્યાત્મિક શક્તિ જ નહીં મળે પણ તમારી ઇચ્છાઓ પણ પૂર્ણ થાય છે.
Nashik Kumbh- નાસિક કુંભના અમૃત સ્નાનની તારીખોની જાહેરાત, ક્યારે શરૂ થશે
૨૦૨૭માં યોજાનારા નાસિક કુંભ મેળાની તૈયારીઓએ વેગ પકડ્યો છે. રવિવારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ નાસિક પહોંચ્યા હતા અને વ્યક્તિગત રીતે તૈયારીઓની સમીક્ષા કરી હતી. આ સાથે એક મહત્વપૂર્ણ બેઠક પણ યોજાઈ હતી જેમાં ૧૩ અખાડાઓના અગ્રણી પ્રતિનિધિઓ, સાધુ-સંતો, રાજ્ય સરકારના કેબિનેટ મંત્રીઓ અને વરિષ્ઠ અધિકારીઓએ ભાગ લીધો હતો.
Happy Vat Savitri Vrat 2025 Wishes - વટસાવિત્રીની શુભેચ્છા
Happy Vat Savitri Vrat 2025 Wishes, Images, Quotes, Status, Messages: આખા દેશમાં 10 જૂનના રોજ વટ સાવિત્રી પૂર્ણિમાનુ વ્રત ઉજવાશે. આ દિવસે સુહાગન સ્ત્રીઓ પોતાના પતિની લાંબી ઉમર માટે વટ સાવિત્રીનુ વ્રત કરે છે. આ વ્રત અખં સૌભાગ્યની પ્રાપ્તિ અને પતિની લાંબી ઉંનરની કામના માટે કરવામાં આવે છે.
Vinayak Chaturthi 2025: 30 મેના રોજ વિનાયક ચતુર્થીનું વ્રત, જાણો પૂજા મુહૂર્ત, ભોગ અને મંત્ર
Vinayak Chaturthi 2025 વિનાયક ચતુર્થી પર ઉપવાસ રાખવાથી અને વિધિ-વિધાન મુજબ ભગવાન ગણેશની પૂજા કરવાથી ઘરમાં સુખ, સૌભાગ્ય અને સમૃદ્ધિનો વરસાદ થાય છે.
Gayatri Jayanti 2025 - ગાયત્રી જયંતીના શુભ દિવસ પર વ્હોટ્સ પર કે ફેસબુક મેસેજ દ્વારા મોકલો શુભેચ્છા
હિન્દુ પંચાગ મુજબ દર વર્ષે જેઠ મહિનાની શુક્લ પક્ષની અગિયારસના દિવસે ગાયત્રી જયતિ ઉજવાય છે. આ જ દિવસે નિર્જલા એકાદશી પણ ઉજવાય છે. આ દિવસે ગાયત્રીની વિધિ વિધાનથી પૂજા સાથે આ મંત્રોનો જાપ કરવો જોઈએ.