ગુજરાતના જાણિતા યાત્રાધામ અને પ્રથમ જ્યોતિર્લીંગ સોમનાથ મંદિર આવતીકાલથી સોમનાથ મંદિર સવારે 6 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી દર્શન માટે ખુલ્લી રહેશે. આ સાથે શ્રદ્ધાળુઓને આરતી સમયે પણ પ્રવેશ આપવાનો સોમનાથ ટ્રસ્ટ દ્વારા નિર્ણય લેવાયો છે. મંદિરની ત્રણેય આરતીમાં ચાલુ આરતીએ ઉભા રહેવા દેવામાં આવશે નહીં. આવતીકાલથી ભગવાન સોમનાથના...