ગુજરાતના સુપ્રસિદ્ધ સોમનાથ મંદિરે પોતાના દરવાજા લગ્ન કરવાની ઇચ્છા ધરાવનાર યુગલો માટે પણ ખોલી દીધા છે. ભગવાન શિવના આ મંદિરના વ્યવસ્થા કરનાર શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્રારા આ જાહેરાત કરવામાં આવી હતે તે પોતાના નવા જીવનની શરૂઆત સોમનાથ મંદિરના આંગણમાં કરવાની ઇચ્છા ધરાવનાર માટે મદદ કરશે. મંદિર ટ્રસ્ટે કહ્યું કે તે...