શુક્રવાર, 29 માર્ચ 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. સનાતન ધર્મ
Written By
Last Updated : શુક્રવાર, 10 મે 2019 (18:43 IST)

શનિવારે ક્યારે શરૂ ન કરવા આ કામ, બરબાદ પણ થઈ શકો છો

શાસ્ત્રાનુસાર શનિને પાપી ગ્રહ ગણાય છે. શનિને મારક, અશુભ અને દુખનો કારક ગણાય છે. 
શાસ્ત્ર ઉત્તર કાલામૃત મુજબ શનિ નબળું સ્વાસ્થય મુશ્કેલીઓ , રોગ, મૃત્યુ, દીર્ધાયુ, નપુંસકતા, વૃદ્ધાવસ્થા, કાળા 
રંગ,ક્રોધ, વિકલાંગતા અને સંઘર્ષનો કારક ગ્રહ ગણાય છે. 
વાસ્તવિકતામાં શનિ ગ્રહ ન્યાયાધીશ છે જે પ્રકૃતિમાં સંતુલન પૈદા કરે છે અને દરેક પ્રાણી સાથે ન્યાય કરે છે . 
 
જે લોકો અનુચિત વિષમતા અને અસ્વાભિકતા અને અન્યાયને આશ્રય આપે છે, શનિ માત્ર તેને જ પ્રતાડિત કરે છે. 
 
શનિવારે શનિનો સ્વામિતવ સ્થાપિત છે. આ દિવસે કોઈ પણ ધંધા કરવાથી પહેલા વિચાર કરી લો. કેટલાક એવા કામ જેન પર શનિનો આધિપત્ય સ્થાપિત છે. 
 
જો શનિ એ કામ શરૂ કરે તો ધંધામાં મુશ્કેલી અને કઠિનાઈઓ આવે છે. 
 
શનિવારે ન શરૂ કરવા આ કામ,

શનિદેવ થઈ જશે ગુસ્સા વાહનથી સંબંધિત કોઈ પણ ધંધો પર શનિનો આધિપ્ત્ય સ્થાપિત છે . શનિવારના દિવસે તેનાથી સંબંધિત કોઈ પણ ધંધા શરૂ ન કરવા નહી તો ભારે નુકશાન ઉઠાવું પડી શકે છે.
 
શનિવારે હાર્ડવેયરના કામમાં ધનના લગાવવું કે તેની ખરીદ કરી ઘર દુકાનમાં લઈને ન આવવું. બન્ને સ્થિતિઓમાં હાનિનો સામનો કરવું પડે છે. 
 
શનિવારેના દિવસે વેલ્ડિંગનો કામ શરૂ કરવાનો અર્થ છે વાર-વાર પડકારનો સામનો કરવું. 
 
મશીનરી, ટૂર એંડ ટ્રેવલ્સ, ઑટો કે ટેક્સી નાખવા કે ભાડા પર આપવાનો કામ શનિવારે શરૂ ન કરવા આર્થિક હાનિનો સામનો કરવું 
 
પડી શકે છે. 
 
તેલથી સંબંધિત્ત કોઈ પણ કાર્ય શરૂ ન કરવું અશુભ હોય છે.