મંગળવાર, 16 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Modified: શનિવાર, 9 ફેબ્રુઆરી 2019 (12:29 IST)

શનિવારે કયા કામ કરવા અશુભ કહેવાય છે ?

બજરંગબલી ભક્તો અને શનિભક્તો માટે શનિવારનો દિવસ ખાસ હોય છે. આમ તો બધા દિવસોનુ પોતાનુ એક અલગ મહત્વ છે અને બધા દિવસ તમારે માટે શુભ રહે એવી જ અમે કામના કરીએ છીએ. દરેક વ્યક્તિ પોતાનો દિવસ શુભ બનાવવા માટે પોતાની તરફથી દરેક કો શિશ કરે છે. પણ અનેકવાર જાણતા અજાણતા આપણે કંઈક સારુ કરવાના ચક્કરમાં કંઈક એવુ કરી દઈએ છીએ કે જે આપણને લાભને બદલે નુકશાન પહોંચાડે છે