સંબંધિત સમાચાર
- પિતૃપક્ષ 2020 - આજથી પિતરોનુ તર્પણ, જાણો શ્રાદ્ધ વિશે 15 માહિતી
- શ્રાદ્ધ પક્ષ - કેવી રીતે દૂર કરશો પિતૃ દોષ
- પિતૃઓને પ્રસન્ન કરવા માંગો છો તો શ્રાદ્ધપક્ષમાં લગાવો આ છોડ
- શ્રાદ્ધ: સીતાજીએ શા માટે નહી કરાવ્યું બ્રાહ્મણોને ભોજન
- શ્રાદ્ધ પક્ષમાં કરો આ વસ્તુઓનુ દાન, આર્થિક પરેશાની દૂર થશે અને પિતરોનો મળશે આશીર્વાદ
Shradh 2020 - શ્રાદ્ધપક્ષના 15 દિવસ કરી લો આ ઉપાય, કિસ્મત ચમકી જશે
શ્રાદ્ધ પક્ષમાં પિતૃઓને પ્રસન્ન કરવા માટે વિશેષ ઉપાય કરવાની પરંપરા છે. જ્યોતિષ મુજબ પિતૃ પક્ષ એટલે કે શ્રાદ્ધ પક્ષમાં અહીં જણાવેલા ઉપાય કરશો તો ઘરની અશાંતિ, દુર્ભાગ્ય અને તમામ પરેશાનીઓ દૂર થઈ શકે છે. પિતૃ પક્ષમાં ઘરના પિતૃઓ માટે વિશેષ ઉપાય કરવામાં આવે છે. જાણો આવા જ કેટલાક ખાસ ઉપાય