સંબંધિત સમાચાર
- રાશિ અનુસાર આ રંગના ગણપતિની કરો સ્થાપના, ઘરમાં આવશે ખુશીઓ
- Marriage ના બંધનથી દૂર ભાગે છે આ 3 રાશિવાળા
- 17 થી 23 ઑગસ્ટ જાણો આ અઠવાડિયે શું કહે છે તમારા ભાગ્યના સિતારોના
- ડોનાલ્ડ ટ્રમ્પના નાના ભાઈ રોબર્ટ ટ્રમ્પનું અવસાન થયું
- CoronaVirua India- છેલ્લા 24 કલાકમાં, 63489 નવા કેસ નોંધાયા, દર્દીઓની રિકવરી રેટ 71.91 ટકા
શ્રાદ્ધ પક્ષમાં કરો આ વસ્તુઓનુ દાન, આર્થિક પરેશાની દૂર થશે અને પિતરોનો મળશે આશીર્વાદ
હિન્દુ ધર્મમાં પિતૃપક્ષનુ ખૂબ જ મહત્વ છે. પિતૃ પક્ષ ભાદરવા મહિનાની પૂનમથી શરૂ થાય છે. પિતૃ પક્ષ 16 દિવસ સુધી રહે છે. પિતૃ પક્ષ દરમિયાન પૂર્વજો માટે પિંડદાન કરવામાં આવે છે. અને પિતરોની આત્માની શાંતિ માટે તર્પણ કરવામાં આવે છે