સંબંધિત સમાચાર
- Nag Panchami 2023:- શ્રાવણની નાગપંચમી ક્યારે છે? જાણો પૂજાનો શુભ સમય અને ધાર્મિક મહત્વ
- Shravan maas 2023 - શ્રાવણ મહિનામાં ખાસ જ્યોતિષ ઉપાય
- Dashama Vrat Katha અને પૂજા વિધિ - દશામાની વાર્તા
- Shravan 2023: શ્રાવણમાં આ વાતોનું રાખો ધ્યાન, નહી તો ભગવાન શિવનાં ક્રોધનો કરવો પડશે સામનો
- Dashama Vrat 2023 Date- દશામા વ્રત ક્યારે છે
શ્રાવણના ગુરૂવારે કરો આ ઉપાય, આર્થિક તંગી દૂર કરશે ભોલેનાથ
આ વખતે શ્રાવણ મહિનાનો પ્રથમ ગુરૂવાર તમારુ સૌભાગ્ય બનાવવામાં સક્ષમ છે. શ્રાવણના ગુરૂવારે જ ભોલેનાથે તાડકેશ્વરનુ રૂપ ધારણ કર્યુ હતુ અને - મહિષાસુરનો વધ કર્યો હતો. તેથી ગુરૂવારના દિવસે કેટલાક ઉપાય કરીને શિવ અને બૃહસ્પતિની કૃપા મેળવી શકાય છે.