સંબંધિત સમાચાર
- કમાન્ડર સુલેમાનીના મૃત્યુથી ભારતમાં પેટ્રોલ-ડીઝલની કિંમત વધશે?
- જાણો સોશિયલ મીડિયા પર "મોદી એંટીનેશનલ હૈ" કેમ ટ્રેંડ થઈ રહ્યુ છે ?
- આયુષ્યમાન કાર્ડમાં મોટું કૌભાંડ બહાર આવ્યુંઃ એક જ પરિવારના 1700 કાર્ડ બન્યાં
- સુરતમાં પ્રેમિકા સાથે ઝઘડો થતા પ્રેમીએ 12 કલાક બંધક બનાવી ચાર વખત દુષ્કર્મ આચર્યુ!
- ગુજરાતમાં કાતિલ ઠંડીનો દોર જારી: ભૂજમાં 9 ડિગ્રી, અમદાવાદમાં 13.5 ડિગ્રી
મકરસંક્રાતિ પર કરો આ 7 ઉપાય, દુર્ભાગ્ય સૌભાગ્યમાં બદલાય જશે
makar sankratni
મિત્રો 15 જાન્યુઆરી બુધવારે મકરસંક્રાતિ છે. આ મુખ્ય રૂપથી સૂર્યદેવની પૂજાનો પર્વ છે . જ્યોતિષ મુજબ મકર સંક્રાતિ પર સૂર્યદેવને પ્રસન્ન કરવાના કેટલાક ખાસ ઉપાય કરવામાં આવે તો દુર્ભાગ્ય પણ સૌભાગ્યમાં બદલી શકાય છે. તો આવો જાણીએ શુ છે એ ઉપાયો
