રવિવાર, 15 ફેબ્રુઆરી 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
જ્યોતિષશાસ્ત્ર
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
વીડિયો
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
જ્યોતિષશાસ્ત્ર
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
વીડિયો
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
લાઈફ સ્ટાઈલ
ગુજરાતી સાહિત્ય
આજનો સુવિચાર
Written By
Last Updated :
શુક્રવાર, 1 જુલાઈ 2022 (08:04 IST)
સંબંધિત સમાચાર
Love shayari - નયનમાં હુ તસ્વીર બનીને આવીશ
વરસાદ શાયરી ગુજરાતી
Love shayari -પ્રેમ પૂનમની ચાંદની જેનો છે
Love- હજુ સાચા પ્રેમથી દૂર છે એ
નયનમાં ના રાખો આટલી નફરત આ નયનમાં હુ તસ્વીર બનીને આવેશ
તમારું કર્મ જ તમારી સાચી
તમારું કર્મ જ તમારી સાચી
ઓળખાણ છે
બાકી એક નામના હજારો લોકો
હોય છે આ દુનિયામાં
વીતી ગયેલા સમયને આપણે
બદલી ના શકી પણ આવનાર
સમયને આપણે જરૂર સુંદર બનાવી
શકીએ છીયે .... શુભ સવાર
વેબદુનિયા પર વાંચો :
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
જરૂર વાંચો
જામનગર: "કામમાં મોડું નહીં ચાલે", મંત્રી રિવાબા જાડેજાનું કડક વલણ; કોન્ટ્રાક્ટર પાસેથી લીધું 1 વર્ષમાં રોડ પૂર્ણ કરવાનું વચન
જામનગરમાં વિકાસકાર્યોને વેગ આપવા માટે રાજ્યમંત્રી રિવાબા જાડેજા હવે 'એક્શન મોડ'માં જોવા મળી રહ્યા છે.
2 લગ્ન, 4 બાળકો... તેમનું ભરણપોષણ કરવામાં અસમર્થ, તેણે એક માસૂમ બાળકને 1 લાખમાં વેચી દીધું, ઓડિશામાં કલિયુગના પિતાની ધરપકડ
ઓડિશામાં એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. એક પિતાએ પોતાના બાળકને માત્ર 1 લાખ રૂપિયામાં વેચી દીધું. પોલીસે બાળકને બચાવી લીધું અને બાળ કલ્યાણ સમિતિને સોંપી દીધું. આ કેસમાં બે લોકોની અટકાયત કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું કે તપાસ ચાલી રહી છે.
અમેરિકાએ સીરિયામાં મોટો હુમલો કર્યો, 15 દિવસમાં ISISના 30 ઠેકાણાઓ પર 10 હુમલા કર્યા. અમેરિકન સેનાએ તેનું કારણ સમજાવ્યું.
US Army Attacks Syria news - અમેરિકન સેના પર હુમલો: જ્યારે અમેરિકા ઈરાન પર હુમલો કરવાની તૈયારી કરી રહ્યું છે, ત્યારે અમેરિકન નૌકાદળ પણ સીરિયામાં ISISના ઠેકાણાઓ પર હુમલો કરી રહ્યું છે. અમેરિકન સેન્ટ્રલ કમાન્ડે હુમલાઓની પુષ્ટિ કરી અને તેની પાછળનું કારણ સમજાવ્યું.
ગુજરાતને મળી છઠ્ઠી વંદે ભારત ટ્રેન, 16 ફેબ્રુઆરીથી અમદાવાદ અને ઉદયપુર વચ્ચે દોડશે, જાણો સંપૂર્ણ શેડ્યુલ
Vande Bharat Express News: વંદે ભારત ટ્રેન 16 ફેબ્રુઆરીથી ગુજરાતના અમદાવાદ અને રાજસ્થાનના ઉદયપુર વચ્ચે દોડશે. પશ્ચિમ રેલ્વેએ ટ્રેનનું સમયપત્રક જાહેર કર્યું છે. આ ટ્રેનમાં મુસાફરી માટે બુકિંગ 15 ફેબ્રુઆરીથી શરૂ થશે. વંદે ભારત ટ્રેનના સંચાલનથી ઉદયપુર અને અમદાવાદના પર્યટન સ્થળ વચ્ચે મુસાફરી સરળ બનશે.
Happy Mahashivratri 2026 Quotes In Gujarati : દેવોના દેવ મહાદેવના ભક્તોને આ સંદેશ દ્વારા મોકલો મહાશિવરાત્રીની હાર્દિક શુભકામનાઓ
Maha Shivratri Wishes, Messages in Gujarati: આ વર્ષે, મહાશિવરાત્રી 15 ફેબ્રુઆરીએ ઉજવવામાં આવશે. આ દિવસે, દેશભરમાં દેવોના દેવ, ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે, અને શિવ મંદિરો ભક્તોથી ભરેલા હોય છે. જો તમે મહાશિવરાત્રીની શુભેચ્છાઓ આપવા માંગતા હો, તો તમે આ સંદેશાઓ તમારા મિત્રો, પરિવાર અને મિત્રોને મોકલી શકો છો.
ધર્મ
Mahashivratri Vrat Katha - મહાશિવરાત્રિ વ્રત કથા
શિવપુરાણ મુજબ પ્રાચીન સમયમાં ચિત્રભાનુ નામનો એક શિકારી હતો. તેણે પ્રાણીઓની હત્યા કરીને તેના પરિવારનો ઉછેર કર્યો. તે એક જમીનદારનો દેવાદાર હતો, પરંતુ સમયસર કર્જ ચૂકવી શક્યા નહીં. તેથી ક્રોધિત થયેલા જમીનદારે શિકારીને શિવમઠમાં બંધક બનાવી લીધો. . યોગાનુયોગ તે દિવસે શિવરાત્રી હતી. સાહુકારના ઘરે પુજા થઈ રહી હતી. શિકારીએ ધ્યાન લગાવીને શિવને લગતી ધાર્મિક બાબતો સાંભળતો રહ્યો. તેણે ચતુર્દશી પર શિવરાત્રી વ્રતની કથા પણ સાંભળી.
Mahashivratri 2026 Shubh Muhurat- મહાશિવરાત્રી: શિવલિંગના અભિષેક માટે શુભ મુહૂર્ત જાણો
આજે, 15 ફેબ્રુઆરી, દેશભરમાં મહાશિવરાત્રીનો તહેવાર ભક્તિ અને ઉત્સાહ સાથે ઉજવવામાં આવશે. આ તહેવાર ફાલ્ગુન કૃષ્ણ ચતુર્દશી પર આવે છે. એવું માનવામાં આવે છે કે ભગવાન શિવ અને દેવી પાર્વતીના લગ્ન આ તિથિએ થયા હતા. આ કારણોસર, આ દિવસે ખાસ પ્રાર્થના, ઉપવાસ અને રાત્રિ જાગરણ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
મહાશિવરાત્રી પર શિવલિંગ પર શું અર્પણ કરવું જોઈએ ? જાણી લો પૂજા સામગ્રી, શિવ આરતી અને શિવ ચાલીસા
Maha Shivratri 2026 Shivling puja vidhi: મહાશિવરાત્રી પર શિવલિંગ પર શું અર્પણ કરવું જોઈએ જાણો. આ ઉપરાંત એ પણ જાણો કે સૌથી પહેલા શું અર્પણ કરવું જોઈએ
Shiv Aarti - જય શિવ ઓંકારા
જય શિવ ઓંકારા, ભજ જય શિવઓંકારા બ્રહ્મા વિષ્ણુ સદાશિવ (2) અર્ધાગી ધારા. ॐ હર હર હર મહાદેવ અકાનન ચતુરાનન, પંચાનન રાજે, શિવ પંચાનન... હંસાનન ગરૂડાસન (2) વૃષવાહન સાજે, જય શિવ
રૂદ્રાક્ષની ઉત્પત્તિ કેવી રીતે થઈ ? રૂદ્રાક્ષ કેટલા પ્રકારનાં હોય છે જાણો 1 થી 21 મુખી રૂદ્રાક્ષનાં લાભ, ઉપયોગ મંત્ર અને તેના દેવતા
રુદ્રાક્ષ ફક્ત એક ફળ નથી.શિવ પુરાણમાં ઉલ્લેખિત આ 21 મુખવાળા રુદ્રાક્ષ ભગવાન શિવના આંસુઓમાંથી બનાવવામાં આવ્યા છે. જોકે, તેમની વિશેષતાઓનું ઊંડાણપૂર્વક અભ્યાસ કરવાથી ખબર પડે છે કે તે ફક્ત ઝાડ પર જોવા મળતું ફળ નથી.તે જીવનની દરેક સમસ્યાનો ઉકેલ છે. તેમને શોધવાનું થોડું મુશ્કેલ હોઈ શકે છે, પરંતુ ચોક્કસપણે અશક્ય નથી.