શનિવાર, 1 નવેમ્બર 2025
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By

Shani Jayanti - આ 5 ઉપાય કરવાથી પ્રસન્ન થશે શનિ દેવ

Shani Jayanti
1. શનિ જયંતીના દિવસે તમેન શનિ ભગવાનને તેલ ચઢાવો. તેનાથી તમારા ઉપર શનિની કૃપા બની રહેશે. આવું તમે દર શનિવારે પણ કરી શકો છો. 
 
2. શનિ જયંતીના દિવસે તમે શનિદેની પ્રિય કાળી વસ્તુઓ જેમ કે કાળી ઉડદ, કાળા કપડા વગેરે દાન કરી શકો છો. તેની સાથે લોખંડમી ખીલને કાળા કપડામાં બાંધીને નદીમાં પ્રવાહિત કરી શકો છો. 
 
3. શનિ જયંતી પર તમે કોઈ મંદિરમાં બેસીને શનિ સ્ત્રોત પાઠ કરો. તેનાથી ભગવાન પ્રસન્ન થઈ જશે. 
 
4. શનિ જયંતીના દિવસે તમે કાળી ગાયને લાડુ ખવડાવો અને તેમની પૂજા કરો. 
 
5. શનિ જયંતીના દેવસે પીપળના ઝાડ પર જળ ચઢાવીને તલના તેલનો દીપક પ્રગટાવો. તેનાથી શનિદેવની કૃપા તમારા પર બની રહેશે.