1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
  4. Shani Sade sati upay in gujarati

Video - શનિની સાડાસાતીથી બચવાના 10 ઉપાય Shani Sade sati

શનિની સાડાસાતી
હિન્દૂ ધર્મ પરંપરાઓમાં દંડાધિકારી માન્યા ગયેલ શનિદેવને ચરિત્ર પણ ખરેખર કર્મ અને સત્યને જીવનમાં ધારણ કરવાની પ્રેરણા આપે છે. શુભ સંકલ્પને ધારણ કરવા માટે શનિવારે શનિની પૂજા ઉપાસના ખૂબ જ શુભ હોય છે. આ દુ:ખ ,ક્લેશ ,અસફળતાથી દૂર રાખવા સૌભાગ્ય ,સફળતા અને સુખ લાવે છે
ये भी पढ़ें
રવિવારે આ સૂર્ય મંત્રથી પૂરી થશે દરેક ઈચ્છા