શનિવાર, 20 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Modified: શનિવાર, 14 એપ્રિલ 2018 (17:13 IST)

સાઢે સાતી અને ઢૈયાથી મુક્તિ મેળવવા માંગો છો.. તો અપનાવો આ ઉપાય

શનિદેવને જ બધા ગ્રહોમાં ન્યાયાધીશ કહેવામાં આવે છે. મનુષ્યના સારા અને ખરાબ કર્મોનુ ફળ આપનારા શનિદેવ જ છે. જે વ્યક્તિ પર શનિની ટેઢી નજર પડે છે તે થોડા જ ક્ષણોમાં રાજામાંથી રંક બની જાય છે.