સંબંધિત સમાચાર
- બિકનીમાં ફોટા પોસ્ટ કરી એવલિન શર્માએ જણાવ્યુ પિંક છે તેમનો પસંદનો રંગ
- કોંગ્રેસે રાજીનામા આપનાર પાંચ ધારાસભ્યોને સસ્પેન્ડ કર્યા
- Yes બેંકના ગ્રાહકો માટે બુધવારથી બધી સુવિધાઓ શરૂ થશે
- સોશિયલ મીડિયા પર Troll થતા ગભરાવી શાહરૂખ ખાનની લાડલી સુહાના ખાન, ઈંસ્ટાગ્રામ પર ક્લોજ કર્યુ આ સેક્શન
- New Born infected with corona- બ્રિટેનમાં નવજાત શિશુ કોરોના સંક્રમિત, સૌથી નાનો દર્દી
અમદાવાદમાં મચ્છર અને પાણીજન્ય રોગચાળો વકર્યો
અમદાવાદની સિવિલ હોસ્પિટલ સહિતની મ્યુનિસિપલ હોસ્પિટલોમાં પાણીજન્ય રોગચાળાને લગતાં 390 કેસ નોંધાયા છે. તે ઉપરાંત મચ્છર જન્ય રોગના 23 કેસ નોંધાયા છે. હાલમાં કોરોના વાયરસ બેકાબુ દેખાઈ રહ્યો છે ત્યાં ડેન્ગ્યૂના 10 કેસ નોંધાયા છે. અન્ય રોગો બેકાબૂની સ્થિતિમાં જઇ રહ્યો હોવાથી શહેરીજનો માટે ચિંતાનો વિષય બની ગયો છે. ચાલુ માર્ચ માસમાં ૧૪ તારીખ સુધીમાં સાદા મલેરિયાના ૧૧, ઝેરી મલેરિયાના ૧, ડેન્ગ્યુના ૧૦ અને ચિકનગુનિયાનો ૧ કેસો નોંધાયો છે.
